Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 234
________________ ૨૧૨ वरचन्दननिर्मिता चिता, गुरुपूताङ्गसुपूततां गता । स्वनिसंस्कृतिरप्यभूद् गुरोः, __ महदुसर्पणतश्च भक्तितः ॥३२॥ अग्निसंस्कार: भुवनभानवीयमहाकाव्ये પૂજ્યશ્રીના પુનિત દેહથી ઉત્તમ ચંદનની ચિતા અત્યંત પાવન બની. ભક્તિથી મોટી ઉછામણીપૂર્વક પૂજ્યશ્રીનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. ll૩રા दहनः परितोऽप्यवर्धत, सह भक्ताश्रुसरित्प्लवैः शनैः । पुनिताङ्गमवाप भस्मतां, પુનિતાત્મા તુ પત્તોડમદિવસ રૂરૂ અગ્નિની જ્વાળાઓ અને ભક્તજનોના અશ્રુરૂપી નદીઓ જાણે કે એક બીજાની સ્પર્ધાથી વધતી ગઈ. પૂજ્યશ્રીનો પાવનદેહ હવે ભસ્મતાને પામી ચૂક્યો હતો. હા, તેમનો પાવન આત્મા તો ક્યારનો ચ સ્વર્ગે પહોંચી ગયો હતો. [૩૩. समधीतजिनागमा अपि, नृसहस्रप्रतिबोधका अपि । परिभावितनित्यतेतरा, मुनिसिंहा रुरुदुस्तथोच्चकैः ॥३४॥ જિનાગમોના અચ્છા અચ્છા જ્ઞાતાઓ, હજારોને પ્રતિબોધ કરનારાઓ, અનિત્યભાવનાને સારી રીતે ભાવનારા એવા સિંહ સમા મુનિવરો પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ll૩૪ll गुरुभक्तवृषा 'जयेश'ना મવા -“જોશ'-મારપાન’વા विरहाच्च गुरोर्मनोव्यथां, हृदयद्रावकरां तु लेभिरे ।।३५।। પરમ ગુરુભક્તો-જયેશભાઈ, કલ્પેશભાઈ અને કુમારપાળભાઈ આદિ પણ ગુરુવિરહથી (જોનારાનું) હૃદય પીગળાવી દે તેવી મનોવ્યથાને પામ્યા. ll૩પ अनुदेवकवन्दनं वरं, વિત્ત વૃત્વા મુખવીર્તનં પુરોઃ | शशिशेखरनामकर्षिणा, પરપંન્યાસપષ્યનેન તુ રૂદ્દા ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂજ્યશ્રીના ગુણાનુવાદ થયા. પંન્યાસપ્રવર ચંદ્રશેખરવિ. ગણિવર્યએ.. IBબ્રા सङ्घहितम्9. અગ્નિ ૨. ઉછામણી રૂ. શરીર ૪. ત્રયોગથેતે પરમામ:, ઉપ સર્વાત્મના પ્રવચનપ્રયોગનતક્ષા: શ્રાદ્ધરત્ન: ૬. ધારક

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252