________________
षष्ठो भानुः विरोधालङ्कारकुलकम्
१९७ ग्रन्थमग्नमनाः सूरे !
વિરોધ - ઓ સૂરિવર ! મન પરિગ્રહમાં ડુબેલું निर्ग्रन्थशेखरः कथम् ?।
છે તો પછી આપ નિષ્પરિગ્રહીઓમાં શ્રેષ્ઠ શી निर्ममे ममतायास्तु,
રીતે ? નિર્મમ એવા આપમાં મમતાની સ્વસ્થતા સ્વસ્થતા વિંદુ દ્રવચન પાઉ૦૧ાા છે. = મમતા આપમાં સુખેથી વસે છે. રે.. હું
શું કહું ? ll૧૦રા સમાધાન - ઓ સૂરિવર ! આપનું ચિત્ત શાસ્ત્રોમાં મગ્ન છે. આપ શ્રમણશિરોમણિ છો. નિર્મમ એવા આપમાં મમતાની સ્વસ્થતા = સ્વર્ગસ્થતા = મરણ છે. અર્થાત્ આપની મમતા નાશ પામી છે. અથવા તો આપના વડે મમતાનું મરણ નિર્મિત કરાયું છે.
सम्यक्त्वे परमोऽपि त्वं,
વિરોધ :- આપ સખ્યત્વમાં ઉત્તમ હોવા છતાં मिथ्यात्वशेखरः कथम् ? મિથ્યાત્વમાં ઉત્તમ શી રીતે ? સદ્ભાવના જનક सद्भावजनकोऽपि सद्
હોવા છતાં સદ્ભાવના નિર્ણાશક શી રીતે ? માનિશ થાઉ૦૨ ll૧૦શા સમાધાન :- આપ સખ્યત્વમાં ઉત્તમ છો. મિથ્યાત્વ = અજ્ઞાન ભરેલા (વૈષયિક) શ = સુખ પ્રત્યે કઠોર છો. સદ્ભાવના જનક છો. સદ્ભાવ = વિધમાન-સંસારના નિર્નાશક છો. (વિધમાન પદથી વેદાન્તી વગેરે પરાસ્ત થાય છે.)
मौनव्रतधरः शश्वद्,
વિરોધ :- નિત્ય મૌનવ્રતને ધારનારા.. છતાં देशनादेशकोत्तमः।
ચ દેશના દેશકોમાં શ્રેષ્ઠ.. સ્વયં જાગૃતિરહિત.. विबोधरहितश्चित्रं,
પણ આશ્ચર્ય .. વિશ્વને જાગૃત કરનારા. ll૧૦૩ નાવવો ૩૦૩ સમાધાન :- આપ નિત્ય મુનિઓના વ્રત (મહાવત) ને ધારનારા, દેશનાદેશકોમાં ઉત્તમ, વિપરીત બોધથી રહિત, અને વિશ્વના અનન્ય વિબોધક છો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ જયવિરારમ્ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ विसर्गविरहनिदर्शनम् ‘तत' - इति शिशुपालवधे ।।१९-३४ ।। प्रस्तुतन्यायाश्रय: यमककाव्येषु भूयान्निति सुविदितं विदुषाम् ।
अनेनैवार्धस्वीकारेणासन्तुष्ट आह ननु शक्तिप्रदर्शनपरमेतत् , तथैव श्रीहेमसूरिभिरुक्तत्वादित्याशङ्क्याह तदप्येभिः
भानुबन्धः