________________
१९६
विरोधालङ्कारकुलकम्
भुवनभानवीयमहाकाव्ये
सुवर्णरूपकाढ्योऽपि,
વિરોધ :- આપ સોના-રૂપાથી સમૃદ્ધ, પ્રકૃષ્ટ प्रद्युम्नः सारशेवधिः।
દ્રવ્યવાળા, સાર(હીરા વગેરે)ના ભંડારવાળા, गोमान् सार्थः सशस्योऽपि,
ગાયો, ધન, ધાન્ય આ બધું રાખવા છતાં ઈંગ્વિનનમોળિકાટા નિષ્પરિગ્રહીઓમાં શ્રેષ્ઠ છો. સમાધાન :- વચનમાં સુંદર અક્ષરો અને તનમાં સુંદર રૂપથી સમૃદ્ધ, પ્રકૃષ્ટ કાંતિવાળા, જ્ઞાનાદિ સારના નિધિ, ઉત્તમ દેશનાના સ્વામિ, અર્થના (ઉપલક્ષણથી સૂત્રના ચ) ધારક, કલ્યાણકલિત એવા આપ ખરેખર અણગાર દિવાકર છો.
नाभिनिवेशदृक् चित्रं,
વિરોધ :- નાભિનિવેશને જતાં છતાં ય ब्रह्मचारिशिरोमणिः।
બ્રહ્મચારીઓમાં શિરોમણિ. ... અનાર્યમાં આસક્તા अनार्यासक्तचित्तोऽपि
ચિત્તવાળા છતાં ય આર્યોના ય આર્ય. ખરેખર ह्यार्याणामार्यतां गतः।।१९।। આશ્ચર્ય છે. ll૯૯l સમાધાન :- અહો ! આપ અભિનિવેશભરી દૃષ્ટિવાળા નથી. બહાચાર શિરોમણિ છો. સ્ત્રીમાં આસક્ત ચિત્તવાળા નથી. પૂજ્યોના ય પૂજ્ય છો.
मलिनांशुकभृच्चित्रं,
વિરોધ :- આશ્ચર્ય.. મેલાં વસ્ત્રને ધારનારા છતાં सदापि निर्मलांशुकः।
ય સદા ઉજળા વસ્ત્રધારી. નિત્ય પરાજય ને નિત્ય पराभूतिरहो शश्वद्
વિજય.. I૧૦૦ विजयः शश्वदेव च ।।१०।। સમાધાન :- અહો ! મેલાં કપડાં છતાં ય હંમેશા નિર્મળ કાંતિના ધારક. અહો ! સદા ચ (રત્નત્રયીની) પરમ સમૃદ્ધિ અને સદા ય (આંતરશત્રુઓ પર) વિજય.
–સહિત१. समाधाने गो = वाग्, वाचि वारि पशावित्याधुक्तेः । अत्र प्रशंसार्थमतुबोत्तमत्वग्रहः । २. सूत्रोपलक्षणमिदम्, अनुविद्धत्वात्, यथोक्तम्- “વાથવિત સમૃા” વિતિા ૩. ના, અવિનયાદિ નથી.. ઉલ્ટ ચમત્કાર કરતાં શુભ અર્થને જગાડી ભક્તિભાવપૂરક છે. વિરોધપક્ષે ય બ્રહ્મચારી શિરોમણિતા તો નિશ્ચિત જ છે. એ નિશ્ચય જ વિરોધને દૂર કરવા પ્રેરે છે. આ જ રીતે બધે સમજવું. વળી આ શિષ્ટપ્રયુક્ત પણ છે. જેમ કે આનંદઘનજી મ. શ્રી નેમિનાથસ્તવનમાં “એક ગુહ્ય ઘટતું નહીં રે...' વધુ ઉદાહરણો માટે જુઓ મહાકવિશ્રીધનપાલકૃત વીરસ્તુતિ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ચાયવિરારમ્ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
प्रागेव स्वमान्द्यस्वीकरणात् । तथापि “दृष्टं किमपि लोकेऽस्मिन्, न निर्दोषं न निर्गुण-मिति न्यायान्न नोदनावकाशः। अल्पदोषस्यैवोपादेयत्वात्, दोषोदाहरणेषु महाकविकृतीनामनुशासन उपयुज्यमानत्वात्, प्रागस्य विस्तरेणोक्तत्वाच्च। चित्रबन्धे
[भानुबन्धः