________________
षष्ठो भानुः
।। अथ विरोधालङ्कारकुलकम् ।।
सगुणमगुणं चापि,
सकलं निष्कलं तथा ।
निरुद्धमविरुद्धं तं,
વિરુદ્ધ સ્તવીમ્યહમ્।। ||
प्रसारितकरो नित्य
मुदारचरितः कथम् ? |
पादाक्रान्ता नता हन्त !
સમાધાન :- ગુણવાન અને મુખ્ય, કલાસહિત અને અગમ્ય, જિતેન્દ્રિય, અવિરુદ્ધઆચારવાળા એવા પૂજ્યશ્રીને હું સવિરુદ્ધ વિરોધાલંકારપૂર્વક સ્તવું છું.
विरोधालङ्कारकुलकम्
=
પાતોઃ ઢા પાળુતા ?।।૧૬।।
नीचैर्दृष्टिर्गतिस्तूच्चै -
સમાધાન :- સદા ય કિરણોને પ્રસરાવતા કૃપાળુની કૃપાળુતા ! નમસ્કાર કરનારાઓને જીવનમાં અજવાળા પાથરી દીધાં.
स्तथापि स्खलना न हि ।
वृत्तिर्नीचैर्मनस्तूच्चै -
१९५
(દ્વિઅર્થી-Double meaning વાળા શ્લોક જેમાં એક અર્થથી વિરોધ ઊભો થાય, બીજા અર્થથી સમાધાન થાય એને વિરોધ અલંકાર કહેવાય)
વિરોધ :- સગુણ ને નિર્ગુણ, કલાસહિત ને કલારહિત, અવિરુદ્ધ ને સવિરુદ્ધ, (ચારકાદિમાં) પૂરી રખાયેલ એવા તેમને હું સ્તવું છું. ॥૫॥
વિરોધ :- સદાય હાથ લંબાવતા આપ ઉદાર ચરિત્રવાળા શી રીતે ?... અરે.. નમસ્કાર કરનારાઓને પગથી કચડી નાખ્યાં.. કૃપાળુની કૃપાળુતા ક્યાં રહી ? ||૬||
એવા આપ ઉદાર ચરિત્રવાળા છો. કેવી અદ્ભુત પોતાની પ્રભાથી વ્યાપ્ત કરી દીધા... અંતર ને
વિરોધ :- નીચે જોતાં ને ઉપર ચાલતાં તો ય ગબડતાં નહીં, આચાર-નીચા ને મન ઊંચુ. (= અંદર કાંઈ ને બહાર કાંઈ) તો ય તમારી અપ્રતિહત સરળતા.. IIII
રસ્વતિતં તવાર્નવમ્।।૩૭।।
સમાધાન :- ઈસિમિત્યાદિ માટે દૃષ્ટિ નીચે રાખતાં અને સતત ઉચ્ચ-ઉચ્ચતર સંયમસ્થાનમાં ગતિ કરતાં.. પછી રખલના-ભૂલચૂક ક્યાંથી થાય. નમતાસભર વર્તન અને ઉચ્ચ વિચાર, ખરેખર આપની સરળતા (મોક્ષમાર્ગમાં સીધી ગતિ) અપ્રતિહત છે.
-સદિતમ્ -
૧. સમાધાને ક્રિયાવિશેષળમમ્। ૨. થોમ્- ‘નીચં સેખ્ખું ખરૂં ટાળ’ ફાતિ દશવૈકાતિ
न्यायविशारदम्
સામ્યમ્, તતભ્યાોષઃ ।
ननु तथाऽपि भवन्मान्द्यं मतिमन्दतेत्यर्थः, न्यायाश्रयेण बन्धगुम्फनादिति चेत्, सत्यम् - भवन्नोदनाया अर्धस्वीकार इत्याशयः
भानुबन्धः