________________
षष्ठो भानुः
सच्चित्रनिर्मापणम्
१८३
सर्वथाऽप्यसमं चित्रं,
बभूव यस्य जीवनं । नैकगुणसुरङ्गं तं,
वन्दे योगीश्वरं वरम् ।।५२।।
અનેક ગુણોના સુંદર રંગોથી ભરેલું જેમનું જીવન જ અત્યંત અપ્રતિમ ચિત્ર હતું. તે મહાયોગીશ્વરને વંદના. પરણી
अहिंसाप्रतिमा कम्र
कारुण्यक्षीरसागरः । श्रुत्योरन्वभवच्छूलं, હિંસાવાર્તા યા શૃંખો સારૂ I
પૂજ્યશ્રી અહિંસાના અવતાર હતા. કાચના સુંદર ક્ષીરસમુદ્રસમાં હતાં. તેઓ કોઈ હિંસાના સમાચાર સાંભળતા ત્યારે કાનમાં શૂળ જેવી વેદના અનુભવતા. પII
कृपामहानदीतीरे,
सर्वे धर्मास्तृणाकुराः । परिणतं वचश्चेदं,
વાવસ્થતપુરોદ્ધિ સાધ૪
દયારૂપી મહાનદીના કાંઠે સર્વધરૂપી અંકુરા થાય છે. બૃહસ્પતિસમા ગુરુદેવના હૃદયમાં આ વચન પરિણમ્યું હતું. પ૪ll
राजकीयो यदा नेता___ऽऽययौ तं स उवाद तम् । तर्कपुरस्सरं हिंसा
તાત્વેિ મહાતિઃ શાવવા
જ્યારે કોઈ રાજકીય નેતા તેમની પાસે આવતો ત્યારે મહામતિ ગુરુદેવ તર્કપૂર્વક તેને હિંસાની ભયંકરતા સમજાવતા. પપા
देवनारसूनाऽऽरम्भे,
महाविरोधकृद् गुरुः । दिव्यदर्शनदिव्योक्ते
નૈનાન્નવોદયત્તતા રાજદ્દા
દેવનારનું મોટું કતલખાનું શરૂ થયું. ત્યારે પૂજ્યશ્રીએ તેનો મહાવિરોધ કર્યો હતો. દિવ્યદર્શનના દિવ્યવચનોથી લોકોને જાગૃત કર્યા હતાં.
પII
साक्षाच्छार्दूलनिान
कृते च गीरकानने । प्रवासिभ्यः प्रबन्धोऽभून
મહિષીમૃમિઘરાજા
ગીરના જંગલમાં પ્રવાસીઓ સાક્ષાત્ સિંહને જોઈ શકે તે માટે ભેંસના શિકારનો પ્રબન્ધ કરવામાં આવ્યો. પણ
-सङ्घहितम्
9. દર્શના