________________
ક્રોધાદિસર્પના વિષનાશ માટે તપનું આચરણ (નિ.-૧૨૬૫) * ૨૩૯ तस्य अवशस्य सतः नरकपतनं भवति, 'नास्ति' न विद्यते 'से' तस्यालम्बनं किञ्चिद् येन न पततीति गाथार्थः ॥१२६४॥
एवमभिधायैते मुक्ताः । सो खइओ पडिओ मओ य, पच्छा देवो भणइ-किह जायं ?, ण ठाइ वारिज्जंतो, पुव्वभणिया य ते मित्ता अगदे छुभंति ओसहाणि य, ण किंचि गुणं करेंति, पच्छा तस्स सयणो पाएहिं पडिओ-जिआवेहत्ति, देवो भणइ-एवं चेव अहंपि खइयो, 5 जइ एरिसं चरियं अणुचरइ तो जीवइ, जइ णाणुपालेइ तो उज्जीविओऽवि पुणो मरइ, तं च चरियं गाहाहिं कहेइ
एएहिं अहं खइओ चउहिवि आसीविसेहि पावेहिं ।
विसनिग्घायणहेउं चरामि विविहं तवोकम्मं ॥१२६५॥ व्याख्या-एभिरहं 'खइओ' त्ति भक्षितश्चतुभिरपि ‘आशीविषैः' भुजङ्गैः घोरै-रौद्रैः 10 'विषनिर्घातनहेतुः' विषनिर्घातननिमित्तं 'चरामि' आसेवयामि 'विविधं' विचित्रं चतुर्थषष्ठाष्टमादिभेदं 'तपःक्रियामिति गाथार्थः ॥१२६५।। જીવનું નરકમાં પતન થાય છે. તેવા જીવ માટે આ જગતમાં કોઈ એવો આધાર નથી કે જેનું આલંબન લઈને તે જીવ નરકમાં જતા અટકી જાય. ll૧૨૬૪ો આ પ્રમાણે ચારે સાપોનું વર્ણન કરીને તે દેવે નાગદત્તની સામે તે સાપોને મૂક્યા.
તે દેવદત્ત સાપોવડે ડંખાયો. તે પડ્યો અને મૃત્યુ પામ્યો. પાછળથી દેવે કહ્યું – “કેમ શું થયું? ના પાડવા છતાં તું અટક્યો નહીં.” (પૂર્વે નાગદત્તે પોતાના મિત્રોને કહી રાખ્યું હતું કે મને કંઈ થાય તો તમે ધ્યાન રાખજો. આ રીતે) પૂર્વે કહેવાયેલા તે મિત્રો અનેક અગદો (=ઔષધવિશેષ) અને ઔષધોનો પ્રયોગ કરે છે. પરંતુ કોઈ ફાયદો થતો નથી. પાછળથી તેના १४नी विना ५ ५ीने विनंती ४३ छ ? – “तभे तेने पो."
. १ ४ छ - ९ ५९ (भा सापोव) पायो छु. तेथी ठो मा मापा प्रा२ना (=माण કહેવાતા) ચારિત્રને સ્વીકારે તો તે જીવે. જો તે ન સ્વીકારે એટલે કે તે ચારિત્રનું પાલન ન કરે તો જીવિત થવા છતાં ફરીથી મરી જશે. તે ચારિત્ર ગાથાઓવડે દેવ કહે છે ?
थार्थ :- 2ीर्थ प्रभारी एवो.
आर्थ :- मा या२ मयं४२ सापोव (मेटले पाहि या२ षायोव) हुँ ५५ पायेदो 25 છું. અને પંખાયેલો હું તે વિષના નાશ માટે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે ભેદોવાળી વિચિત્ર તપ:ક્રિયાને આચારું છું. ૧૨૬પી
15
20
८२. स खादितः पतितो मृतश्च, पश्चाद्देवो भणति-कथं जातं ?, न तिष्ठसि वार्यमाणः, पूर्वभणितानि च तानि मित्राणि अगदान् क्षिपन्ति औषधानि च, न कञ्चिद्गुणं कुर्वन्ति, पश्चात्तस्य स्वजनः पादयोः पतित:जीवयथेति, देवो भणति-एवमेवाहमपि खादितः, यदीदृशां चर्यामनुचरति तदा जीवति, यदि नानुपालयति 30 तदोज्जीवितोऽपि पुनर्मियते, तां च चर्यां गाथाभिः कथयति ।