Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 317
________________ ૩૦૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) व्याख्या-तद्' आर्तध्यानमिति योगः, 'अविरतदेशविरतप्रमादपरसंयतानुग मिति तत्राविरतामिथ्यादृष्टयः सम्यग्दृष्टयश्च, देशविरताः-एकद्वयाद्यणुव्रतधरादिभेदाः श्रावकाः, प्रमादपरा:प्रमादनिष्ठाश्च ते संयताश्च २ ताननुगच्छतीति विग्रहः, नैवाप्रमत्तसंयतानिति भावः, इदं च स्वरूपतः सर्वप्रमादमूलं वर्तते, यतश्चैवमतो 'वर्जयितव्यं' परित्यजनीयं, केन ?-'यतिजनेन' 5 साधुलोकेन, उपलक्षणत्वात् श्रावकजनेन, परित्यागार्हत्वादेवास्येति गाथार्थः ॥१८॥ उक्तमार्तध्यानं, साम्प्रतं रौद्रध्यानावसरः, तदपि चतुर्विधमेव, तद्यथा-हिंसानुबन्धि मृषानुबन्धि स्तेयानुबन्धि विषयसंरक्षणानुबन्धि च, उक्तं च भगवतोमास्वातिवाचकेन-"हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्र''मित्यादि (तत्त्वार्थे अ० ९ सू०-३६) ॥ तत्राऽऽद्यभेदप्रतिपादनायाह10 सत्तवहवेहबंधणडहणंकणमारणाइपणिहाणं । .. अइकोहग्गहघत्थं निग्घिणमणसोऽहमविवागं ॥१९॥ व्याख्या-सत्त्वा एकेन्द्रियादयः तेषां वधवेधबन्धनदहनाङ्कनमारणादिप्रणिधानं तत्र वधःताडनं करकशलतादिभिः वेधस्तु नासिकादिवेधनं कीलकादिभिः, बन्धनं-संयमनं रज्जु ટીકાર્થ તે આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્તસાધુઓને હોય છે. આ સંભાવનાની 15 અપેક્ષાએ સમજવું, અર્થાત હોય જ એવું નહીં પરંતુ હોય તો આલોકોને હોવાની સંભાવના છે.) તેમાં અવિરત એટલે મિથ્યાત્વી અને અવિરતસમ્યગ્દષ્ટિ જીવો. દેશવિરત એક-બે વિગેરે અણુવ્રતોને ધારણ કરનારા એવા શ્રાવકો. અને પ્રમાદયુક્ત એવા સાધુઓ, લોકોને તે આર્તધ્યાન અનુસરે છે અર્થાત્ આલોકોને તે આર્તધ્યાન હોય છે. એ પ્રમાણે સમાવિગ્રહ કરવો. એટલે અપ્રમત્ત સંયતોને આર્તધ્યાન હોતું નથી એ જણાવ્યું. વળી, આ આર્તધ્યાન સ્વરૂપથી સર્વપ્રમાદોનું મૂલ છે. જે કારણથી આ પ્રમાણે=પ્રમાદોનું મૂલ છે, તે કારણથી તે છોડવા યોગ્ય છે. કોનાવડે ? – સાધુલોકવડે, ઉપલક્ષણથી શ્રાવકોવડે પણ છોડવા યોગ્ય છે, કારણ કે આ ધ્યાન ત્યાગને યોગ્ય જ છે. સંધ્યા-૧૮ || અવતરણિકા : આર્તધ્યાન કહ્યું. હવે રૌદ્રધ્યાનનો અવસર છે. તે પણ ચાર પ્રકારનું જ છે. તે આ પ્રમાણે – હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી. આ જ 25 વાત ભગવાન એવા ઉમાસ્વાતિવાચકવડે કહેવાયેલી છે – “હિંસા, અમૃત, તેય અને વિષય સંરક્ષણથી રૌદ્રધ્યાન થાય છે.” તેમાં હિંસાનુબંધીનામના પ્રથમભેદનું પ્રતિપાદન કરવા માટે કહે 20 ગાથાર્થ :- જીવોના વધ, વેધ, બંધન, દહન, લાંછન, મારણાદિમાં જે અતિક્રોધરૂપ ગ્રહથી યુક્ત એવો દઢ અધ્યવસાય તે રૌદ્રધ્યાન છે. આ ધ્યાન નિર્દયમનવાળા જીવને થાય છે એ તે 30 અધમફલને આપનારું છે. ટીકાર્ય : સત્ત્વ એટલે એકેન્દ્રિય વિગેરે જીવો. તેઓના વધાદિનું પ્રણિધાન એ રૌદ્રધ્યાન છે. તેમાં વધ એટલે હાથ, ચાબૂક (સોટી) વિગેરેવડે મારવું. વેધ એટલે ખીલા વિગેરેવડે

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418