________________
* ૩૫૩
ચારિત્રરૂપ મહાજહાજનું ચિંતન (ધ્યા.-૫૮-૫૯) संयोग:- केनचित् सह सम्बन्धः वियोग:- तेनैव विप्रयोगः एतावेव सन्ततप्रवृत्तत्वात् वीचय:ऊर्मयस्तत्प्रवाह: - सन्तान इति भावना, संसरणं संसार : ( स ) सागर इव संसारसागरस्तं, વિદ્યૂતમ્ ? ‘અનોરપારમ્' અનાદ્યપર્યવસિતમ્ ‘અનુમમ્' અશોમાં વિચિન્તયેત્, તસ્ય શુળरहितस्य जीवस्येति गाथार्थः ॥५७॥
तस्स य संतरणसहं सम्मद्दंसणसुबंधणमणग्घं । णाणमयकण्णधारं चारित्तमयं महापोयं
॥५८॥
5
વ્યાવ્યા-‘તસ્ય ૨' સંસારસાગરસ્ય ‘અંતરળસદં' મન્તરસમર્થ, પોતમિતિ વત, વિવિશિષ્ટ ?—ક્ષમ્ય વર્શનમેવ શોમાં .વન્ધનં યસ્ય ૬ તથાવિધસ્તમ્, ‘અનધમ્’ અપાવું, જ્ઞાનંप्रतीतं तन्मय:- तदात्मकः कर्णधारः - निर्यामकविशेषो यस्य यस्मिन् वा स तथाविधस्तं, ચારિત્ર—પ્રતીત તરાત્મ ‘મહાપોતમ્' કૃતિ મહાવોહિત્ય, ક્રિયા પૂર્વવવિતિ ગાથાર્થ: ॥૮॥ 10 संवरकयनिच्छिंद्दं तवपवणाइद्धजइणतरवेगं ।
वेरग्गमग्गपडियं विसोत्तियावीइनिक्खोभं ॥५९॥
व्याख्या - इंहाऽऽश्रवनिरोधः संवरस्तेन कृतं निश्छिद्रं स्थगितरन्ध्रमित्यर्थः, अनशनादिलक्षणं
ISS
છે ? – સંયોગ-વિયોગરૂપ તરંગો અજ્ઞાનરૂપ વાયુથી પ્રેરાયેલ છે. આ તરંગોની હારમાલા જેમાં છે તે સંયોગ-વિયોગવિચિસંતાન. એવા તે સંસારસાગરને વિચારે. અહીં સંયોગ એટલે કોઈક 15 સાથેનો સંબંધ, વિયોગ એટલે તેનાથી જુદા થવું. આ સંયોગ-વિયોગ જ સતત થતાં હોવાથી તરંગરૂપ કહેવાય છે. તેની પ્રવાહ=હારમાલા. આ પ્રમાણે શબ્દાર્થ જાણવો.
એક ભવમાંથી બીજા ભવમાં સંસરવું=ભમવું તે સંસાર. અને તે સંસાર પોતે જ સાગર તે સંસારસાગર. તે કેવા પ્રકારનો છે ? – આદિ-અંત વિનાના, અશુભ એવા આ સંસારસાગરને વિચારે. આવો સંસાર ગુણરહિત એવા જીવને સંભવે છે. ।।ધ્યા.-૫૭ણા (વળી →)
ગાથાર્થ :- તે સંસારસાગરને તરી જવા માટે સમર્થ, સમ્યગ્દર્શનરૂપી સારા બંધનવાળું, પાપવિનાનું, જ્ઞાનરૂપ સુકાનીવાળું એવું ચારિત્રરૂપી મહાજહાજ (છે એમ વિચારે.)
ટીકાર્થ :- તે સંસારસાગરને તરવામાં સમર્થ એવું મહાજહાજ એ પ્રમાણે વિશેષ્ય આગળ કહેશે. તે મહાજહાજ કેવું છે ? સમ્યગ્દર્શનરૂપ સારું બંધન છે જેને તેવું, પાપ વિનાનું, જ્ઞાનરૂપ સુકાની છે જેને અથવા જેમાં તેવાં ચારિત્રાત્મક મહાજહાજને ‘વિચારે’ એ પ્રમાણે ક્રિયાપદ 25 પૂર્વની જેમ. ।।ધ્યા.–૫૮॥ (તથા ૐ)
20
ગાથાર્થ :- સંવરવડે ઢાંકેલા છે છિદ્રો જેના તેવા, તપરૂપ પવનથી પ્રેરાયેલા અને માટે જ શીઘ્રતર વેગવાળા, વૈરાગ્યરૂપ માર્ગમાં ગયેલા, દુઃર્ધાનરૂપ તરંગોથી અક્ષોભ્ય (એવા મહાજહાજને વિચારે.)
ટીકાર્થ : અહીં સંવર એટલે પ્રાણાતિપાતાદિ આશ્રવોનો નિરોધ. તેનાવડે પૂરેલા છે છિદ્રો 30