Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 384
________________ શુક્લધ્યાનનો બીજો ભેદ (ધ્યા.—૭૯-૮૦) * ૩૭૧ आद्यशुक्लं भवति, किंनामेत्यत आह- 'पृथक्त्ववितर्कं सविचारं पृथक्त्वेन - भेदेन विस्तीर्णभावेनान्ये वितर्कः - श्रुतं यस्मिन् तत्तथा, कस्येदं भवतीत्यत आह- ' अरागभावस्य' रागपरिणामरहितस्येति गाथार्थः ॥७८॥ जं पुण सुणिप्पकंपं निवायसरणप्पईवमिव चित्तं । उप्पायठिइभंगाइयाणमेगंमि पज्जाए len વ્યાવ્યા—વસ્તુન: ‘મુનિમાં' વિક્ષેપરહિત ‘નિવાતશરાપ્રવીપ વ' નિર્માતવાત ગૃહવેશશ્ર્વરીપ રૂવ ‘ચિત્તમ્' અન્ત:ાળ, વવ ?–ત્પાવસ્થિતિમઽાવીનામેસ્મિન્ પર્યાયે ॥૭॥ तत: किंमत आह— अवियारमत्थवंजणजोगंतरओ तयं बितियसुक्कं । पुव्वग्यसुयालंबणमेगत्तवितक्कमवियारं ॥૮॥ વ્યાવ્યા—અવિચારમ્ અસમ, ત: ?–અર્થવ્યછુનયોત્તરત: કૃતિ પૂર્વવત્, તમેવુંविधं द्वितीयशुक्लं भवति, किमभिधानमित्यत आह- 'एकत्ववितर्कमविचारम्' एकत्वेन - अभेदेन 5 10 એટલે કે દ્રવ્યમાંથી શબ્દમાં ચિંતન સંક્રમે, શબ્દમાંથી દ્રવ્યમાં સંક્રમે, એક યોગમાંથી બીજા યોગમાં સંક્રમે વિગેરે વિભાષા એટલે કે વિકલ્પો કરવા. આ પ્રથમ શુક્લધ્યાન છે. તેનું નામ શું છે ? તે કહે છે કે ‘પૃથવિતર્ક સવિચાર.’ અહીં પૃથક્ત્વ એટલે ભેદ. (આ ધ્યાન એક 15 દ્રવ્યમાં રહેલા ઉત્પાદ વિગેરે પર્યાયોના ભેદને=જુદા જુદા પર્યાયોને આશ્રયીને થાય છે.) કેટલાક લોકો પૃથહ્ત્વનો અર્થ ‘વિસ્તીર્ણભાવ’ કરે છે. (અર્થાત્ આ ધ્યાન સંક્રમવાળું હોવાથી વિષયનો વિસ્તારઘણા બધા વિષયો આ ધ્યાનમાં છે.) વિતર્ક એટલે શ્રુત. (અર્થાત્ આ ધ્યાન પૂર્વગતશ્રુતાનુસારે થાય છે.) ભેદ સાથે શ્રુત છે જેમાં એવું ધ્યાન (એટલે કે શ્રુતના આધારે જુદા જુદા પર્યાયોમાં સંક્રમવાળું ધ્યાન) પૃથવિતર્કસવિચાર કહેવાય છે. આ ધ્યાન કોને હોય છે ? 20 તે કહે છે – રાગના પરિણામ વિનાના જીવને આ ધ્યાન હોય છે. Ifધ્યા.–૭૮॥ ગાથાર્થ :- જે વળી ઉત્પાદ, સ્થિતિ, નાશ વિગેરેમાંથી કોઈ એક પર્યાયમાં પવન વિનાના સ્થાને રહેલ પ્રદીપની જેમ કંપન વિનાનું સ્થિર ચિત્ત (તે બીજો ભેદ જાણવો.) ટીકાર્થ : જે વળી વિક્ષેપરહિતનું, પવન વિનાના ઘરના એક દેશમાં રહેલ પ્રદીપની જેમ (સ્થિર) ચિત્ત, ક્યાં રહેલું ? – ઉત્પાદ, સ્થિતિ, નાશ વિગેરે પર્યાયમાંથી કોઈ એક પર્યાયમાં 25 રહેલું (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) ધ્યા.-૭૯ના અવતરણિકા : એક પર્યાયમાં રહેલું એવું ચિત્ત એ શું છે ? તે કહે છે → ગાથાર્થ :- (તે ચિત્ત) અર્થ, શબ્દ અને યોગના ભેદથી અવિચાર, અર્થાત્ અર્થાદિના ભેદથી સંક્રમ વિનાનું, પૂર્વગતશ્રુતના આલંબનવાળું, એકત્વવિતર્ક-અવિચારનામે બીજું શુક્લધ્યાન છે. ટીકાર્થ : અવિચાર એટલે સંક્રમ વિનાનું, કેવી રીતે સંક્રમ વિનાનું ? ‘અર્થ, શબ્દ અને યોગના ભેદથી’ આ શબ્દોનો અર્થ પૂર્વની જેમ જાણવો. આવા પ્રકારનું=અર્થમાંથી શબ્દમાં, વિગેરે સંક્રમવિનાનું ચિત્ત બીજું શુક્લધ્યાન છે. તેનું નામ શું છે ? તે કહે છે – ‘એકત્વવિતર્ક — 30

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418