Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 393
________________ 3८० * आवश्यनियुक्ति रिमद्रीयवृत्ति समाषांतर (भाग-4) संवरविणिज्जराओ मोक्खस्स पहो तवो पहो तासिं । झाणं च पहाणंगं तवस्स तो मोक्खहेऊयं ॥१६॥ व्याख्या-संवरनिर्जरे 'मोक्षस्य पन्थाः' अपवर्गस्य मार्गः, तपः ‘पन्थाः' मार्गः 'तयोः' संवरनिर्जरयोः ध्यानं च प्रधानाङ्गं तपसः आन्तरकारणत्वात्, ततो मोक्षहेतुस्तद्ध्यानमिति 5 गाथार्थः ॥१६॥ अमुमेवार्थं सुखप्रतिपत्तये दृष्टान्तैः प्रतिपादयन्नाह अंबरलोहमहीणं कमसो जह मलकलंकपंकाणं । सोज्झावणयणसोसे साहेति जलाणलाइच्चा ॥९७। व्याख्या-'अम्बरलोहमहीनां' वस्त्रलोहार्द्रक्षितीनां 'क्रमशः' क्रमेण यथा मलकलङ्क10 पङ्कानां यथासङ्ख्यं शोध्यपनयनशोषान् यथासङ्ख्यमेव 'साधयन्ति' निर्वर्तयन्ति जलानंलादित्या इति गाथार्थः ॥१७॥ तह सोज्झाइसमत्था जीवंबरलोहमेइणिगयाणं । झाणजलाणलसूरा कम्ममलकलंकपंकाणं ॥९८॥ __व्याख्या तथा शोध्यादिसमर्था जीवाम्बरलोहमेदिनीगतानां ध्यानमेव जलानलसूर्याः 15 कर्मैव मलकलङ्कपङ्कास्तेषामिति गाथार्थः ॥१८॥ किं च तावो सोसो भेओ जोगाणं झाणओ जहा निययं । ४॥वत छ थार्थ :- 21 प्रभारी एवो. ટીકાર્થ : સંવર અને નિર્જરા એ મોક્ષનો માર્ગ (=કારણ) છે. તપ એ સંવર-નિર્જરાનો 20 માર્ગ છે અને ધ્યાન એ તપનું આંતરિક કારણ હોવાથી પ્રધાન અંગ છે. તેથી તે ધ્યાન એ મોક્ષનું 5॥२५॥ छे. ॥ध्या.-८६॥ અવતરણિકા : સુખેથી બોધ થઈ શકે માટે આ જ અર્થને દષ્ટાન્નોવડે પ્રતિપાદન કરતાં કહે છે ; थार्थ :- 2ीअर्थ प्रमाण वो. 25 ટીકાર્થ : જેમ પાણી વસ્ત્રના મેલને શુદ્ધ કરે છે, અગ્નિ લોખંડના કલંકને દૂર કરે છે અને सूर्य भीनी पृथ्वीना ६वने सू४वे . ॥ध्या.-८७।। थार्थ :- टार्थ प्रभाए एवो. ટીકાર્થ : તે જ રીતે ધ્યાનરૂપ પાણી, અગ્નિ અને સૂર્ય એ જીવરૂપ વસ્ત્ર, લોખંડ અને પૃથ્વીમાં રહેલ કર્મરૂપ મેલ, કલંક અને કાદવના ક્રમશઃ શુદ્ધિ, અપનયન અને શોષણ કરવામાં 30 समर्थ छ. ॥ध्या-९८॥ जी - थार्थ :- अर्थ प्रभारी वो.

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418