________________
શુક્લધ્યાનનો બીજો ભેદ (ધ્યા.—૭૯-૮૦)
* ૩૭૧
आद्यशुक्लं भवति, किंनामेत्यत आह- 'पृथक्त्ववितर्कं सविचारं पृथक्त्वेन - भेदेन विस्तीर्णभावेनान्ये वितर्कः - श्रुतं यस्मिन् तत्तथा, कस्येदं भवतीत्यत आह- ' अरागभावस्य' रागपरिणामरहितस्येति गाथार्थः ॥७८॥
जं पुण सुणिप्पकंपं निवायसरणप्पईवमिव चित्तं । उप्पायठिइभंगाइयाणमेगंमि
पज्जाए
len
વ્યાવ્યા—વસ્તુન: ‘મુનિમાં' વિક્ષેપરહિત ‘નિવાતશરાપ્રવીપ વ' નિર્માતવાત ગૃહવેશશ્ર્વરીપ રૂવ ‘ચિત્તમ્' અન્ત:ાળ, વવ ?–ત્પાવસ્થિતિમઽાવીનામેસ્મિન્ પર્યાયે ॥૭॥ तत: किंमत आह—
अवियारमत्थवंजणजोगंतरओ तयं बितियसुक्कं । पुव्वग्यसुयालंबणमेगत्तवितक्कमवियारं
॥૮॥
વ્યાવ્યા—અવિચારમ્ અસમ, ત: ?–અર્થવ્યછુનયોત્તરત: કૃતિ પૂર્વવત્, તમેવુંविधं द्वितीयशुक्लं भवति, किमभिधानमित्यत आह- 'एकत्ववितर्कमविचारम्' एकत्वेन - अभेदेन
5
10
એટલે કે દ્રવ્યમાંથી શબ્દમાં ચિંતન સંક્રમે, શબ્દમાંથી દ્રવ્યમાં સંક્રમે, એક યોગમાંથી બીજા યોગમાં સંક્રમે વિગેરે વિભાષા એટલે કે વિકલ્પો કરવા. આ પ્રથમ શુક્લધ્યાન છે. તેનું નામ શું છે ? તે કહે છે કે ‘પૃથવિતર્ક સવિચાર.’ અહીં પૃથક્ત્વ એટલે ભેદ. (આ ધ્યાન એક 15 દ્રવ્યમાં રહેલા ઉત્પાદ વિગેરે પર્યાયોના ભેદને=જુદા જુદા પર્યાયોને આશ્રયીને થાય છે.) કેટલાક લોકો પૃથહ્ત્વનો અર્થ ‘વિસ્તીર્ણભાવ’ કરે છે. (અર્થાત્ આ ધ્યાન સંક્રમવાળું હોવાથી વિષયનો વિસ્તારઘણા બધા વિષયો આ ધ્યાનમાં છે.) વિતર્ક એટલે શ્રુત. (અર્થાત્ આ ધ્યાન પૂર્વગતશ્રુતાનુસારે થાય છે.) ભેદ સાથે શ્રુત છે જેમાં એવું ધ્યાન (એટલે કે શ્રુતના આધારે જુદા જુદા પર્યાયોમાં સંક્રમવાળું ધ્યાન) પૃથવિતર્કસવિચાર કહેવાય છે. આ ધ્યાન કોને હોય છે ? 20 તે કહે છે – રાગના પરિણામ વિનાના જીવને આ ધ્યાન હોય છે. Ifધ્યા.–૭૮॥
ગાથાર્થ :- જે વળી ઉત્પાદ, સ્થિતિ, નાશ વિગેરેમાંથી કોઈ એક પર્યાયમાં પવન વિનાના સ્થાને રહેલ પ્રદીપની જેમ કંપન વિનાનું સ્થિર ચિત્ત (તે બીજો ભેદ જાણવો.)
ટીકાર્થ : જે વળી વિક્ષેપરહિતનું, પવન વિનાના ઘરના એક દેશમાં રહેલ પ્રદીપની જેમ (સ્થિર) ચિત્ત, ક્યાં રહેલું ? – ઉત્પાદ, સ્થિતિ, નાશ વિગેરે પર્યાયમાંથી કોઈ એક પર્યાયમાં 25 રહેલું (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) ધ્યા.-૭૯ના
અવતરણિકા : એક પર્યાયમાં રહેલું એવું ચિત્ત એ શું છે ? તે કહે છે →
ગાથાર્થ :- (તે ચિત્ત) અર્થ, શબ્દ અને યોગના ભેદથી અવિચાર, અર્થાત્ અર્થાદિના ભેદથી સંક્રમ વિનાનું, પૂર્વગતશ્રુતના આલંબનવાળું, એકત્વવિતર્ક-અવિચારનામે બીજું શુક્લધ્યાન છે. ટીકાર્થ : અવિચાર એટલે સંક્રમ વિનાનું, કેવી રીતે સંક્રમ વિનાનું ? ‘અર્થ, શબ્દ અને યોગના ભેદથી’ આ શબ્દોનો અર્થ પૂર્વની જેમ જાણવો. આવા પ્રકારનું=અર્થમાંથી શબ્દમાં, વિગેરે સંક્રમવિનાનું ચિત્ત બીજું શુક્લધ્યાન છે. તેનું નામ શું છે ? તે કહે છે – ‘એકત્વવિતર્ક
—
30