SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ 5 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) उप्पायइिभंगाइपज्जयाणं जमेगवत्थुम । नाणानयाणुसरणं पुव्वगयसुयानुसारेणं ॥७७॥ व्याख्या–—उत्पादस्थितिभङ्गादिपर्यायाणाम्' उत्पादादयः प्रतीताः, आदिशब्दान्मूर्तामूर्तग्रहः, अमीषां पर्यायाणां यदेकस्मिन् द्रव्ये अण्वात्मादौ किं ? नानानयैः - द्रव्यास्तिकादिभिरनुस्मरणंचिन्तनं, कथं ? - पूर्वगतश्रुतानुसारेण पूर्वविदः, मरुदेव्यादीनां त्वन्यथा ॥७७॥ तत्किमित्याह ૩૭૦ * ૭૮૫ વ્યાવ્યા—‘વિચાર' સહ વિચારેળ વતંત કૃતિ ૨, વિચાર:–અર્થવ્યજ્ઞનયોગસમારૂતિ, 10 આવ−‘અર્થવ્યજ્ઞનયોપાન્તરત:' અર્થ:—દ્રવ્ય વ્યઙ્ગનું—શ: યોગ:-મન:પ્રકૃતિ તવન્તરત:एतावद्भेदेन सविचारम्, अर्थाद्व्यञ्जनं सङ्क्रामतीति विभाषा, 'तकम्' एतत् 'प्रथमशुक्लम्' 25 सवियारमत्थवंजणजोगंतरओ तयं पढमसुक्कं । होइ पुहुत्तवितक्कं सवियारमरागभावस्स વિવરણ કરતા કહે છે ગાથાર્થ :- એક જ વસ્તુમાં રહેલા ઉત્પાદ, સ્થિતિ, નાશ વિગેરે પર્યાયોનું જુદા જુદા નયોને આશ્રયીને પૂર્વધરોનું પૂર્વમાં રહેલ શ્રુતને અનુસારે જે ચિંતન (તે શુક્લધ્યાનનો પ્રથમ ભેદ 15 જાણવો. એ પ્રમાણે આગળની ગાથા સાથે અન્વય કરવો.). 30 ટીકાર્થ : પરમાણુ, આત્મા વિગેરે એક દ્રવ્યમાં (રહેલા) ઉત્પાદ, સ્થિતિ, નાશ વિગેરે પર્યાયોનું' અહીં ઉત્પાદ વિગેરે પ્રતીત જ છે. આદિશબ્દથી મૂર્તમૂર્તનું ગ્રહણ કરવું. આ બધા પર્યાયોનું શું ? – દ્રવ્યાસ્તિક વિગેરે નયોવડે જે ચિંતન, કેવી રીતે ? – પૂર્વગતશ્રુતના અનુસારે, (કોનું ચિંતન ?) – પૂર્વધરોનું (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) મરુદેવી વિગેરેને આ રીતનું 20 ચિંતન સંભવતું નથી, તેઓને બીજી કોઈ રીતે ચિંતન પ્રાપ્ત થાય છે. (એટલે કે ધર્મધ્યાનની ઉત્કૃષ્ટતાના પ્રભાવે અને ભાવથી ઉ૫૨-ઉ૫૨ના ગુણસ્થાને ચઢી જવાના કારણે એમને જ્ઞાનવરણીયકર્મનો તીવ્ર ક્ષયોપશમ થવાથી ‘પૂર્વ’શાસ્ત્રોમાં કહેલ પદાર્થોનો બોધ પ્રગટ થઈ જાય. માટે ‘પૂર્વગત’ શ્રુત સૂત્રથી એમની પાસે ન હોવા છતાં અર્થથી પ્રગટ થાય અને એના આધારે શુક્લધ્યાન પ્રાપ્ત થાય.) ॥ધ્યા.-૭૭ ॥ અવતરણિકા : ચિંતન એ શું છે ? તે કહે છે → ગાથાર્થ :- રાગના પરિણામ વિનાના જીવનું અર્થ, શબ્દ અને યોગના ભેદથી સવિચાર એટલે કે અર્થમાંથી શબ્દમાં, શબ્દમાંથી અર્થમાં વિગેરે રીતે સંક્રમવાળું જે ચિંતન તે પૃથવિતર્કસવિચાર નામનું પ્રથમ શુક્લધ્યાન છે. ટીકાર્થ : વિચાર એટલે અર્થનો, શબ્દનો અને મનોયોગાદિનો એક-બીજામાં થતો સંક્રમ. આવા વિચારસંક્રમ સાથેનું જે ધ્યાન તે સવિચાર ધ્યાન કહેવાય. ‘અર્થવ્યાન...’ અર્થ=દ્રવ્ય, વ્યંજન=શબ્દ, યોગ=મનોયોગ વિગેરે આ લોકોના અંતરથી=આ લોકોના ભેદથી સવિચાર,
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy