Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 375
________________ 5 10 ૩૬૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) मानादिष्वपि भावनीयम् एता एव क्षान्तिमार्द्दवार्जवमुक्तयो विशेष्यन्ते - ' जिनमतप्रधाना' इति जिनमते - तीर्थकरदर्शने कर्मक्षयहेतुतामधिकृत्य प्रधानाः २, प्राधान्यं चासामकषायं चारित्रं चारित्राच्च नियमतो मुक्तिरितिकृत्वा ततश्चैता आलम्बनानि - प्राग्निरूपितशब्दार्थानि, यैरालम्बनैः करणभूतैः शुक्लध्यानं समारोहति तथा च क्षान्त्याद्यालम्बना एव शुक्लध्यानं समासादयन्ति, नान्य इति गाथार्थः ॥ ६९ ॥ " व्याख्यातं शुक्लध्यानमधिकृत्याऽऽलम्बनद्वारं, साम्प्रतं क्रमद्वारावसरः, क्रमश्चाऽऽद्ययोधर्मध्यान एवोक्तः, इह पुनरयं विशेष: 25 तिहुयणविसयं कमसो संखिविउ मणो अणुंमि छमत्थो । झायइ सुनिप्पकंपो झाणं अमणो जिणो होइ ॥७०॥ व्याख्या-त्रिभुवनम्-अधस्तिर्यगूर्ध्वलोकभेदं तद्विषय: - गोचर: आलम्बनं यस्य मनस इंति યોગ:, તત્રિભુવનવિષયં ‘ક્ર્મશ:' મેળ પરિપાચા—પ્રતિવસ્તુપરિત્યાયનક્ષળયા ‘સંક્ષિપ્ય’ સામેવાળો આપણું કંઈક અનિષ્ટ કરશે અને એ વખતે ક્રોધ ઉદયમાં આવશે. ત્યારે પહેલેથી જ શુભભાવો ભાવવાદ્વારા તે સમયે આવનાર ક્રોધને અટકાવવો તે ઉદયનિરોધ.) (૨) ઉદયમાં આવેલ ક્રોધને નિષ્ફળ કરવો. (જેમ કે, કોઈએ કંઈક અનિષ્ટ-અનગમતું વર્તન કર્યું અને મનમાં 15 ક્રોધ જાગ્યો ત્યારે મનમાં તે સંબંધી આર્તધ્યાન કરવું, આંખો લાલ થવી, મોં બગડે, હોઠ કંપે, કડવા-કર્કશ શબ્દ બોલાય, હાથ મારવા ઉઠાવાય વિગેરે કશું ન થવા દેવું તે ઉદયમાં આવેલ ક્રોધનું નિષ્ફળીકરણ કહેવાય છે.) આ જ પ્રમાણે માનાદિમાં પણ વિચારી લેવું. આ જ ક્ષમા વિગેરે કેવા પ્રકારના છે ? તે કહે છે જિનમતમાં કર્મક્ષયની કારણતાને આશ્રયીને પ્રધાન છે (અર્થાત્ જિનમતમાં કર્મક્ષયનું ઉત્કૃષ્ટ કારણ આ ક્ષમા વિગેરે છે.) ક્ષમા 20 વિગેરે પ્રધાન છે એનું કારણ એ કે ચારિત્ર અકષાયરૂપ (ક્ષમાદિરૂપ) છે. અને તે ચારિત્રથી મુક્તિ=મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી આ ક્ષમા વિગેરે આલંબનરૂપ છે. આલંબનશબ્દનો અર્થ પૂર્વે કહેવાઈ ગયો છે. આ કારણભૂત એવા આલંબનોવડે જીવ શુક્લધ્યાન ઉપર ચઢે છે. (અર્થાત્ શુક્લધ્યાનને પામે છે.) આ ક્ષમા વિગેરે આલંબનવાળાઓ જ શુક્લધ્યાનને પામે છે, બીજા કોઈ નહીં. ।।ધ્યા.—૬૯લી અવતરણિકા : શુક્લધ્યાનને આશ્રયીને આલંબનદ્વાર કહેવાયું. હવે ક્રમદ્વારનો અવસર છે અને શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોનો ક્રમ ધર્મધ્યાનમાં જ (ગા. ૪૪માં) કહ્યો છે. અહીં વળી આટલું વિશેષ જાણવું છે ગાથાર્થ :- છદ્મસ્થ એવો આત્મા ત્રિભુવનના વિષયવાળા મનને ક્રમશઃ સંકોચીને પરમાણુમાં સ્થાપિત કરીને સુનિશ્ચલ થયેલો ધ્યાન કરે છે. મનરહિત જિન (શુક્લધ્યાનના છેલ્લા બે ભેદોના ૩0 ધ્યાતા) છે. ટીકાર્થ : અધોલોક, તિર્હાલોક અને ઊર્ધ્વલોક એમ ત્રણ પ્રકારનું ત્રિભુવન એ છે વિષય જે મનનો તે મન ત્રિભુવનવિષયક કહેવાય છે. (અર્થાત્ ત્રણ ભુવનમાં રહેલા પદાર્થોનું ધ્યાન

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418