Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 349
________________ ૩૩૬ જ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫). व्यञ्जकश्च, उदाहरणं-चरितकल्पितभेदं, हेतुश्चोदाहरणं च हेतूदाहरणे तयोरसम्भवः, कञ्चन पदार्थं प्रति हेतूदाहरणासम्भवात्, तस्मिंश्च, चशब्दः पञ्चमषष्ठकारणसमुच्चयार्थः, 'सति' विद्यमाने, किं ?-'यद्' वस्तुजातं 'न सुष्ठ बुद्ध्येत' नातीवावगच्छेत् 'सर्वज्ञमतमवितथं तथापि तच्चिन्तयेन्मतिमा निति तत्र सर्वज्ञाः-तीर्थकरास्तेषां मतं सर्वज्ञमतं-वचनं, किं ?-वितथम्अनृतं न वितथम्-अवितथं सत्यमित्यर्थः, 'तथापि' तदबोधकारणे सत्यनवगच्छन्नपि 'तत्' मतं वस्तु वा 'चिन्तयेत्' पर्यालोचयेत् ‘मतिमान्' बुद्धिमानिति गाथार्थः ॥४८॥ किमित्येतदेवमित्यत आह- .. अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जगप्पवरा । जियरागदोसमोहा य णण्णहावादिणो तेणं ॥४९॥ 10 व्याख्या-अनुपकृते-परैरवर्तिते सति परानुग्रहपरायणा-धर्मोपदेशादिना पसनुग्रहोद्युक्ता રૂતિ માસ:, “યત્' માત્ર તિ, વે – નિના:' પ્રનિરૂપિતશબ્દાર્થો:, તે ઘવ विशेष्यन्ते–'जगत्प्रवराः' चराचरश्रेष्ठा इत्यर्थः, एवंविधा अपि कदाचिद् रागादिभावाद्वितथवादिनो भवन्त्यत आह-जिता-निरस्ता रागद्वेषमोहा यैस्ते तथाविधाः, तत्राभिष्वङ्गलक्षणो रागः ઉદાહરણ ચરિત (=વાસ્તવિક બનેલ પ્રસંગો અને કલ્પિત (=અવાસ્તવિક) એમ બે પ્રકારે છે. 15. કોઈક પદાર્થ પ્રત્યે હેતુ યુક્તિ અને ઉદાહરણ મળતા ન હોવાથી હેતુ-ઉદાહરણનો અસંભવ હોય ત્યારે “ઘ' શબ્દ પાંચમા અને છઠ્ઠા કારણના સમુચ્ચય માટે છે. હેતુ-ઉદાહરણનો અસંભવ વિદ્યમાન હોય ત્યારે શું ? તે કહે છે કે ત્યારે જે વસ્તુ (પદાર્થ) સારી રીતે જણાતી ન હોય (એટલે કે બુદ્ધિમાં બેસતી ન હોય) તો પણ સર્વજ્ઞમત સત્ય જ છે એ પ્રમાણે બુદ્ધિમાન વિચારે. અહીં સર્વજ્ઞ એટલે તીર્થકરો. તેઓનું જે વચન તે સર્વજ્ઞમત. તે વચન કેવું છે? – અસત્ય ન 20 હોવું તે અવિતથ એટલે કે સત્ય. તો પણ એટલે કે તે સર્વજ્ઞમત સમજાય નહીં તેવા કારણોની વિદ્યમાનતામાં તે સર્વજ્ઞમત સમજાતો ન હોય તો પણ તે મતને અથવા વસ્તુને બુદ્ધિમાન (સત્ય) વિચારે. (આ બધા શબ્દોનો અન્વય પૂર્વે ગાથાર્થમાં કહ્યા પ્રમાણે સ્વયં જાણી લેવો.) IIધ્યા–૪૮. અવતરણિકા : શા માટે આ રીતે વિચારે ? તે કહે છે ગાથાર્થ :- કારણ કે જગતમાં શ્રેષ્ઠ એવા જિનો અનુપકૃત એવા પોતે બીજા ઉપર ઉપકાર 25 કરવામાં તત્પર અને રાગ-દ્વેષ-મોહને જીતનારા છે. તે કારણથી તેઓ ક્યારેય અન્યથા પ્રરૂપણા કરનારા નથી. ટીકાર્થ : જે કારણથી અનુપકૃત હોવા છતાં અર્થાત્ બીજી કોઈ વ્યક્તિઓએ કોઈપણ જાતનો પોતાની ઉપર ઉપકાર કર્યો ન હોવા છતાં જિનેશ્વરો તે બીજા જીવો ઉપર ઉપકાર કરવામાં તત્પર એટલે કે ધર્મોપદેશ વિગેરે દ્વારા તે જીવો ઉપર ઉપકાર કરવામાં સદાય પ્રયત્નશીલ 30 હોય છે. વળી તે જિનો કેવા છે ? તે કહે છે – ચરાચર એવા જગતમાં શ્રેષ્ઠ એવા જિનો છે. જો કે આવા પ્રકારના (પરોપકારપરાયણ) જીવો પણ ક્યારેક રાગાદિના કારણે અસત્યવાદી હોઈ શકે છે. જ્યારે જિનો આવા નથી. તે જણાવવા માટે) કહે છે – જિતાયેલો એટલે કે

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418