Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન- હે ગૌતમ! નારક જીવ ચાર પ્રકારના કહ્યા છે–જેમકે (૧) કે ઈકઈ નારક સમાન આયુવાળા અને સાથે-સાથે ઉત્પત્તિવાળા હોય છે (૨) કોઈ સમાન આયુવાળા અને વિષમ અર્થાતુ પાછળથી ઉત્પત્તિવાળા હોય છે (૩) કેઈ—કોઈ વિષમ આયુવાળા અને સમઉત્પત્તિવાળા હોય છે અને (૪) કઈ કઈ વિષમ આયુવાળા અને વિષમ અર્થાત્ આગળ પાછળ ઉત્પત્તિવાળા હોય છે.
જે નારકોના આયુ બરાબર હોય, જેમકે દશ દશ હજારનું હોય અને જે એક જ સાથે ઉત્પન્ન થયા હોય, તેઓ સમાયુષ્ક અને સત્પન્ન કહેવાય છે. આ પ્રથમ ભંગ થયે.
- જેમનું આયુ તે બરાબર હોય પરંતુ જે એક સાથે ઉત્પન્ન ન થઈને આગળ પાછળ ઉત્પન્ન થયેલ હોય, તેઓ સમાયુષ્ક વિષમંત્પન્ન કહેવાય છે. આ બીજો ભંગ થયે.
જે નારકનું આયુ સમાન ન હય, જેમકે કોઈનું દશ હજાર વર્ષનું અને કેઈનું પંદર હજાર વર્ષનું હોય, પરંતુ જે એક સાથે ઉત્પન્ન થાય તે વિષમાયુષ્ક અને સમેત્પન્ન કહેવાય છે. આ ત્રીજો ભંગ છે.
જેમનું આયુ પણ બરાબર ન હોય અને જે આગળ પાછળ ઉત્પન્ન થયેલ હોય તેઓ વિષમાયુષ્ક અને વિષમત્પન્ન છે. આ ચોથો ભંગ છે.
હવે ઉપસંહાર કરે છે–ગૌતમ! એ કારણે એમ કહેવાય છે કે બધા નારક સમાન આયુવાળા નથી દેતાં અને સમાન ઉત્પત્તિવાળા પણ નથી હોતાં
ભવનપતિદેવોં કે સમાનાહારાદિ કા નિરૂપણમ્
ભવનપતિના આહારદિની વક્તવ્યતા શબ્દાર્થ-(કુરકુમાર મંતે ! સર્વે સમાહાર ?) હે ભગવન્ ! બધા અસુરકુમાર સમાન આહારવાળા થાય છે? (વું) એ પ્રકારે (સવે વિ) બધા (પુછા) પ્રશ્ન જોવામાં ! ળ ફળ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (જે ળળ મંતે ! પર્વ યુરજ) હે ભગવદ્ ! શા કારણથી એમ કહેવાય છે (કદા નૈરૂા) નારકના સમાન
(કુરકુમાર મત ! સંવે સમ ) હે ભગવન્ ! બધા અસુરકુમાર સમાન કર્મ વાળા છે ? (જોયHT! જો રૂળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી ( ળળ મને ! gવં ચુદવા?) હે ભગવન! શા કારણથી એમ કહેવાય છે? (નોરમા ! કુરકુમાર સુવિહત પvuત્તા) હે ગૌતમ! અસુરકુમાર બે પ્રકારના કહેલા છે? (d së) તે આ પ્રકારે (પુવ. વનને જ પૂછોવત્તourT[ S) પૂર્વોત્પન અને પશ્ચાત્ ઉત્પન્ન (તથાં છે તે પુરોવવનnt) તેમાં જે પૂર્વાત્પન્ન છે (તેળે મH) તેઓ મહા કર્મવાળા છે (તત્ય છે તે પૂછોવાના) તેઓમાં જે પછીથી ઉત્પન્ન થયેલ છે (તેણે બg ) તેઓ અલ્પ કર્મવાળા છે (સે તેનાં જોગમ! વર્ષ ગુજરુ) એ કારણે ગૌતમ ! એવું કહેવાયું છે (કારકુનrst ળ વ ામમા) અસુર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૪