Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासने तथाविधम्, एतेन वागतिशयो गम्यते, एते च अपायापगमातिशय ज्ञानातिशय पूजातिशय वचनातिशया श्चत्वारोऽतिशयाः शरीरसौगन्ध्यादीना मतियाना मुपलक्षणम्, तान् विना एतेषामसंभवात्, एवञ्च चतुस्त्रिंशदतिशयोपेतं भगवन्तं महावीरं वन्दे इत्यवसेयम् । इति प्रथमगाथार्थः ।
अथ ऋषभादीन् परित्यज्य महावीरस्य वन्दनप्रयोजकधर्मम्-वर्तमानतीर्थाधिपतित्वेन आसन्नोपकारित्वरूपं प्रदर्शयितुं द्वितीयगाथामाह
'सुयरयणनिहाणं जिणवरेणं भवियजणणिन्चुइकरेणं । उवदंसिया भगवया पन्नवणा सव्य भावाणं ॥२॥ श्रुतरत्ननिधानं जिनवरेण भविकजननिवृतिकरेण ।
उपदर्शिता भगवता प्रज्ञापना सर्वभावानाम् ॥ इति, लिए धर्म का उपदेश दिया है, इस कारण ये तीनों लोकों के गुरु हैं । इस विशेषण से उनका वचनातिशय सूचित किया गया है। ये चार अपायापगमातिशय, ज्ञानातिशय, पूजातिशय और वचनातिशय शरीर की सुगंधितता आदि अन्य अतिशयों के उपलक्षण हैं क्योंकि उनके विना ये अतिशय हो नहीं सकते । तात्पर्य यह है कि चौतीस अतिशयों से सम्पन्न भगवान महावीर को मै चन्दन करता हूं। यह प्रथम गाथा का अर्थ है। ___ऋषभ आदि को छोडकर महावीर को वंदना करनेका कारण यह है कि महावीर वर्तमान शासनके अधिपति होने के कारण सन्निकट उपकारक है। यह दिखलाने के लिए दूसरी गाथा कहते हैं
शब्दार्थ-(सुयरयणनिहाणं) श्रुत रूपी रत्नों का खजाना (जिण વૈમાનિક દેવોને માટે ધર્મને ઉપદેશ આપે છે. એ કારણે તેઓ ત્રણેક ના ગુરૂ છે. આ વિશેષણથી તેઓ ને વચનાતિશય સૂચિત કરાય છે. આ ચાર અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનતિશય આદિ અલ્પ અતિશયોના ઉપલક્ષણ છે, કેમકે તેઓના વિના આ અતિશો બની શકતા નથી. તેનું તાત્પર્ય એ છે કે ગ્રેવીસ અતિશયથી યુકત ભગવાન મહાવીરને હું વન્દના કરૂં છું આ પ્રથમ ગાથાને અર્થ છે.
રૂષભ આદિને ત્યજીને મહાવીરને વન્દના કરવાનું કારણ એ છે કે મહાવીર વર્તમાન શાસનના અધિપતિ હોવાને કારણે ઉપકારક છે. એ બતાવવાને માટે બીજી ગાથા કહે છે–
शहाथ-(सुपरयणनिहाण) श्रुत३५ी २त्तानो मन (जिनवरेण) --
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧