Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका
प्र. १ प्रथमं शरीरद्वारनिरूपणम् ६५ शरीराणि प्रज्ञप्तानि- कथितानि इति गौतमस्य प्रश्नः, उत्तरं च भगवतो महावीरस्येति निर्वचनसूत्रात् प्रतीयते, यद्यपि चतुर्दशानां पूर्वविदां न किञ्चिदपि अविदितं भवति गौतमस्य तु विशेषतः सर्वाक्षरसन्निपातिनः सभिन्नश्रोतसः सर्वोत्कृष्टलब्धिसमन्वितस्य तत्कथमयं प्रश्नो गौतमस्येति कथ्यते तथापि शिष्यानुग्रहाय, तथाहि-जानन्नेव भगवान् गौतमः तीर्थकरेभ्यो ज्ञात्वा शिष्यान् बोधयति तीर्थकरेषु तस्यातिशयश्रद्धोत्पादनायेति । अथवा-सम्भवति गौतमस्य स्वल्पोऽनाभोगः छद्मस्थत्वादतो भगवन्तं पृच्छति-तदुक्तम्
"नहि नामानाभोगश्छद्मस्थस्येइ कस्यचिन्नास्ति,
ज्ञानावरणीयं हि ज्ञानावरणप्रकृतिकर्म" इति । टीकाथ-हे भदन्त | "तेसि णं भंते ! जीवाणं' उन सूक्ष्मकायिके जीवोके "कइ सरीरया पन्नत्ता" कितने शरीर होते है ? ऐमा यह प्रश्न गौतम का है और उत्तर भगवान् महावीर का है ऐसा निर्वचन सूत्र से ज्ञात होता है ।
यद्यपि चौदह पूर्वाधरोको कुछ भी अविदित नहीं होता है जो कि गौतम स्वामी विशेषरूप से सर्वाक्षरसन्निपाती थे संभिन्नश्रोतोलब्धिवाले थे, सर्वोत्कृष्टलब्धि से समन्वित थे. तो फिर यह गौतम का प्रश्न है ऐसा आप कैसे कहते हो ?
शंका ठीक है, परन्तु ऐसा हम इमलिये कहते है कि जानते हुए भी भगवान् गौतम ने तीर्थकरों से जानकर शिष्यों को समझाने के लिये ऐसा पूछा है-इसका भी कारण यह है शिष्यों की तीर्थंकरों में अतिशय श्रद्धा उत्पन्न हो जावे । अथवा-गौतम में छमस्थ होने से थोड़ा सा भी अनाभोग संभवित हो सकता है। इसलिये उन्होने भगवान् से पूछा है। कहा भी है
10--"तेसिं णं भंते ! जीवाणं कइ सरीरा पण्णत्ता" : लगवन् ! ते सूक्ष्मायि: અને કેટલાં શરીર હોય છે?
ગૌતમ સ્વામીને આ પ્રશ્ન છે અને તેને ઉત્તર આપનાર મહાવીર પ્રભુ છે, એવું પ્રત્યુત્તર દ્વારા જાણી શકાય છે.
શકા–ચૌદ પૂર્વધારાને કોઈ પણ વાત અવિદિત હોતી નથી ગૌતમ સ્વામી ચૌદ પૂર્વધર હતા, તેઓ વિશેષ રૂપે સર્વાક્ષરસનિપાતી હતા, સંબિન શ્રોતલબ્ધિવાળા હતા, સર્વોત્કૃષ્ટ લબ્ધિથી સંપન્ન હતા છતાં ગૌતમ સ્વામી આ પ્રશ્ન પૂછે છે એવું આપ કેવી रीता छ।
સમાધાન–શંકા બરાબર છે. છતાં શંકાને ખુલાસો આ પ્રમાણે સમજવો–પ્રશ્નમાં પૂછવામાં આવેલી વાતને ગૌતમ સ્વામી જાણતા હતા , છતાં પણ તીર્થંકર પાસેથી જ આ પ્રશ્નોના જ્વાબ મેળવીને શિષ્યને સમજાવવા માટે આ પ્રશ્ન પૂછે છે. શિષ્યોને તીર્થકરોમાં અતિશય શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય, એવો પણ ઉદ્દેશ છે અથવા-ગૌતમસ્વામી છવસ્થા હતા, તે કારણે તેમના જ્ઞાનમાં અપૂર્ણતા સંભવી શકે છે, તેથી તેમણે સર્વજ્ઞ તીર્થકરને આ પ્રશ્ન પૂછે છે.