Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति० १ स्थलचरपरिसर्पसंमूञ्छिम पं. ति. जीवनिरूपणम् २५७ खल्वेव विनाशेपु विनाशसमयेषु अत्र खलु आसालिकाः संमूर्च्छन्ति, ते जघन्येन अमुल. स्यासंख्येयभागमितयाऽवगाहनया इयमवगाहना, एषामुत्पत्तेः प्रथमसमयविषया ज्ञातव्या, उत्कर्षेण द्वादशयोजनप्रमितया अवगाहनया तदनुरूपं च खलु विष्कम्भबाहल्येन भूमिं दलित्वा तत्र संमूर्च्छन्ति, अत. असंज्ञिनो मिथ्यादृष्टयः, एतेषां सास्वादनसम्यक्त्वस्यापि अभावात् । अज्ञानिन:-मतिश्रुतादिज्ञानरहिताः, अन्तर्मुहूर्ताद्धायुष एव कालं कुर्वन्ति, एते आसालिकाः एतादृशस्वरूपाः कथिता इति । 'से तं आसालिया' ते एते आसालिकाः सम्यग् निरूपिता इति प्रज्ञापनाप्रकरणार्थः ॥
आसालिकान् निरूप्य महोरगान् निरूपयितुं प्रश्नयन्नाह-'से किं तं महोरगा' अथ के ते महोरगाः ? इति महोरगविषयकः प्रश्नः, उत्तरयति-'महोरगा जहा पण्णवणाए' महोरगा यथा प्रज्ञापनायाम् , प्रज्ञापनायां यथा महोरगाणां मेदादि निरूपितं तथैवात्रापि मन्तव्यम् , प्रज्ञापनाप्रकरणं चेन्थम्--'से किं तं महोरगा महोरगा अणेगविहा पन्नत्ता तं जहा-अत्थेगइया अर्थात् विनाश की उपस्थितिमें आसालिका संमूछित होते हैं, अर्थात् इन सब स्थानोमें आसालिक संमूछिन जन्म से उत्पन्न होता है । इसकी अवगाहना जघन्य से अमुल के असंख्यातवें भाग प्रमाण होती है । यह अवगाहना इनके उत्पादन के प्रथम समय की है और उत्कृष्ट से बारह योजन की होती है। अपने अनुरूप ही विष्कम्भ और वाहल्य से-लम्बी चौडी भूमि को विदारक वहां वे संमूर्छित होते है ये असज्ञी होते हैं मिथ्यादृष्टि होते हैं । और अज्ञानी होते हैं वे एक अन्तर्मुहूर्त की आयु को लेकर संमूर्छित होते हैं ये आसालिका गर्भज नहीं होते हैं किन्तु संमूर्छन जन्मवाले ही होते हैं। मनुष्य क्षेत्र के भीतर ही. ये संमूर्छित होते है । मनुष्यक्षेत्र के बाहर नहीं । मनुष्यक्षेत्र में भी यह सर्वत्र उत्पन्न ' नहीं होते किन्तु अढाईद्वीप में ही उत्पन्न होते है एतावता यह लवणसमुद्र में और कालोदघिसमुद्र में उत्पन्न नहीं होते हैं ऐसा जानना चाहिये। અને તેનાજ વિનાશમાં અર્થાત વિનાશની ઉપસ્થિતિમાં આસાલિકે સંમૂચ્છિત થાય છે. અર્થાત આ સઘળા સ્થાનમાં આસાલિક સમૂર્ણન જન્મથી ઉત્પન્ન થાય છે તેની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે આ અવગાહના તેમના ઉત્પાદ-ઉત્પત્તીના પ્રથમ સમયની છે. અને ઉત્કૃષ્ટથી તેઓની અવગાહના બાર એજનની હોય છે પિતાને અનુરૂપ વિષ્ઠભ અને બાહુલ્યથી વિશાળ ભૂમિને વિદારીને ત્યાંથી સંમચ્છિત થાય છે. તેઓ અસંસી હોય છે. મિથ્યાદષ્ટિ વાળા હોય છે અને અજ્ઞાની હોય છે તેઓ એક અંતર્મુહૂર્તની આયુષ્યને લઈને સંમૂછિત થાય છે આ આસાલિકે ગર્ભજ હોતા નથી. પરંતુ સ મૂન જન્મવાળા હોય છે. મનુષ્ય ક્ષેત્રની અંદર જ તેઓ સંમૂચ્છિત થાય છે. મનુષ્ય ક્ષેત્રની બહાર નહીં. મનુષ્યક્ષેત્રમાં પણ તેઓ બધે જ ઉત્પન્ન થતા નથી પરંતુ અઢાઈ દ્વીપમાં જ ઉત્પન્ન થાય છે તેથી તેઓ લવણસમુદ્રમાં અને કાલેદધિ સમુદ્રમાં ઉત્પન્ન થતા નથી. તેમ સમજવું.