Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयधोतिका टीका प्रति० २ ।
पुरुषस्थित्यादिनिरूपणम् ४६७ सप्तानामपि कर्मणां · स्वकीयस्वकीयस्थितिप्रमाणमध्यात् प्रत्येकमेकैककोटिकोटिसागरोपममवशिष्टं स्यात् । तस्मादपि यदा पल्योपमपृथकूत्वं क्षपितं भवेत् तदा जीवस्य श्रावकत्वमायातीति । अथ च श्रावकत्वप्राप्त्यनन्तरं पल्योपमपृथक्त्वन्यूनैककोटिकोटिसागरोपमप्रमितश्रावकत्वप्राप्तिकालप्रमाणमध्याद् यदा संख्यातानि सागरोंपमाणि 'यद् आद्य जघन्यस्थितिविषयकं व्याख्यानं मनुष्यस्त्रीस्थितिविचारे कथितं तत्सर्वत्र पुरुषस्य जघन्यस्थितिविचारेऽपि विज्ञेयम्'। जघन्यतोऽन्तर्मुहर्त्तमिति । उत्कर्षतो देशोना पूर्वकोटिः स्थितिः, वर्षाष्टकादूर्ध्वमुत्कर्पतोऽपि पूर्वकोट्यायुष एव चरणप्रतिपत्तिसंभवादिति ॥ कर्मभूमिकमनुष्याणां जघन्यतोऽन्तर्मुहूर्तमुत्कर्षत स्त्रीणि पल्योपमानि, चरणप्रतिपत्तिमङ्गीकृत्य जघन्यतोऽन्त मुहूर्तमुत्कर्षतो' देशोना' पूर्वकोटिः 'स्थितिर्भवति । भरतैरवतकर्मभूमिकमनुष्यपुरुषाणां क्षेत्रं प्रतीत्य है, तात्पर्य यह-कि आयुष्कर्म को छोड़कर शेष सात कर्मों की अपनी अपनी स्थिति में से प्रत्येक कर्म के एक एक कोडाकोडी 'सागरोपम अवशिष्ट रहने पर उसमें से फिर जब पल्योपम पृथक्त्व क्षपित हो जाता है तब जीब श्रावक बनता है, तथा तदनन्तर श्रावकत्व के कालकी जो प्रमाण पल्योपमः पृथक्त्व कम एक कोडाकोडी सागरोपमका है उसमें से जब संख्यात सागरोपम क्षपित हो जाता है तब जीब को सर्वविरति रूप चारित्र की प्राप्ति होती है। चारित्रघम की अपेक्षा उत्कृष्ट 'स्थिति मनुष्य पुरुषों की देशोन पूर्वकोटि प्रमाण है। क्योंकि चारित्र धर्म की प्रतिपतिं उत्कृष्ट से एक पूर्वकोटि की आयु वाले के आठ वर्ष के बाद ही हो सकती है । तथा-कर्मभूमिक मनुष्यों की जघन्य स्थिति एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट स्थिति तीन पल्योपम की है । तथा-चारित्र धर्म को धारण करने की अपेक्षो इनकी स्थितिः एक अन्तर्मुहूर्त की जघन्य से है और · उत्कृष्ट से देशोनपूर्वकोटि की है। भरत और ऐरवत’ कर्मभूमिक · मनुष्यः पुरुषों की जघन्य स्थिति क्षेत्र की अपेक्षा एक
કહેવાનું તાત્પર્ય એ છે કે – આયુષ્કર્મને છોડીને બાકીના સાત કર્મોની તિપિતાની સ્થિતિમાંથી , દરેક કર્મના એક એક કડાકોડી સાગરોપમ શેષ રહે ત્યારે તેમાંથી પાછા
જ્યારે પપમ પૃથફ ક્ષપિત થઈ જાય ત્યારે જીવશ્રાવક બને છે તથા તે પછી શ્રાવકપણને કાળ કે જે પલ્યોપમ પૃથકૃત્વ કમ એક કડાકડિ સાગરોપમ છે, તેમાંથી જ્યારે સંખ્યાત સાગરોપમ ' ક્ષપિત થઈ જાય છે. ત્યારે જીવને સર્વવિરતિ રૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર ધર્મની અપેક્ષાએ ઉત્કૃષ્ટસ્થિતિ મનુષ્ય પુરૂષોની દેશેન પૂર્વ કેટી પ્રમાણની છે. કેમકે – ચરિત્ર ધર્મની પ્રાપ્તિ ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેટિની આયુષ્યવાળાને આઠ વર્ષ પછી જ થાય છે તથા કર્મભૂમિ જ મનુષ્યોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પાપમની છે. તથા ચારિત્રધર્મને ધારણ કરવાની અપેક્ષાથી તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિની છે ભરત અને ઐરવત કર્મભૂમિ જ મનુષ્ય પુરુષોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની