Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र०२।।
पुरुपाणामल्पवहुत्व निरूपणम् ५१३ थम् ? अत्रोच्यते- तथा वस्तुस्वाभाव्यात्, एतच्चावसीयते प्रज्ञापनादौ सर्वत्र तथा मणनात् ।
सौधर्मकल्पवासिदेवपुरुषाऽपेक्षया भवनवासिदेवपुरुषाः असख्येयगुणा अधिका भवन्ति, अड्गुलमात्रक्षेत्रप्रदेशराशिसबन्धि प्रथमवर्गमूलं द्वितीयेन वर्गमूलेन गुण्यते, गुणिते च तस्मिन् यावान् प्रदेशराशिरुपजायते तावत्सख्याकासु घनीकृतलोकस्य एकप्रादेशिकीषु श्रेणिषु यावन्त आकाशप्रदेशा भवन्ति तेषां यावत्परिमितो द्वात्रिंशत्तमो भागो भवति तावत्प्रमाणत्वात्तेषामिति ।
भवनवासिदेवपुरुषापेक्षया व्यन्तरदेवपुरुषा असख्येयगुणाः, एकस्मिन् प्रतरे सख्येययोजनकोटीकोटीप्रमाणैकप्रादेशिकश्रेणिमात्राणि यावन्ति खण्डानि भवन्ति तेषां यावान् द्वात्रिंशत्तमो भागो भवति तावत्प्रमाणत्वात्तेषामिति •। व्यन्तरदेवपुरुपेभ्यो ज्योतिष्कदेवपुरुषाः सख्येय देवपुरुष असंख्यातगुणे अधिक कहे है और यहां आकर सख्यातगुणे अधिक कहते है इसमें क्या कारण है ? उत्तर में कहते है कि तथाविध स्वभाव से ऐसा कहा है, तथा प्रज्ञापना आदि सूत्रो में सर्वत्र ऐसा ही कहा जाने से यह जाना गया है।
सौधर्मकल्पवासी देवपुरुषो की अपेक्षा भवनवासी देवपुरुष असंख्यातगुणे अधिक होते है, क्योकि यहां अङ्गुलमात्र क्षेत्र की प्रदेशराशि संबधी प्रथम वर्गमूल दूसरे वर्गमूल से गुणाकिया जावे, गुणाकरने पर उसमें जितनी प्रदेशराशि होती है उतनी संख्या की घनीकृतलोक की एक प्रादेशिकी श्रेणियों में जितने आकाशप्रदेश होते है उनका जितना बत्तीसवा भाग हो उतने प्रमाण वाले ये भवनवासी देवपुरुष होते है इसलिये सौधर्मकल्प की अपेक्षा भवनवासी देवपुरुष असंख्यातगुणे अधिक कहे है।
भवनवासी देवपुरुषो की अपेक्षा व्यन्तर देवपुरुष असंख्यातगुणे अधिक होते है, क्योकि एकप्रतर में संख्यात करोडाकरोड योजनप्रमाणवाली एकप्रादेशिकी श्रेणिमात्र जितने खण्ड होते है उनका जितने प्रमाण का बत्तीसवां भाग होता है उतने प्रमाण के ये व्यन्तर देवपुरुष होते है । કલ્પમાં રહેવા વાળા દેવપુરુષો અસંખ્યાત ગણા વધારે કહ્યા છે. અને અહિયાં સંખ્યાતગણું વધારે કહે છે. તેમાં શું કારણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે–તથાવિધ સ્વભાવથી આ જાણું શકાય છે.
સૌધર્મ કલ્પના દેવે કરતાં ભવનવાસી દેવપુરુષે અસ ખ્યાત ગણું વધારે હોય છે. કેમકે- અહિંયા આંગળમાત્ર ક્ષેત્રની પ્રદેશ રાશિ સંબંધી પહેલુ વર્ગમૂળ બીજા વર્ગમૂળથી ગુણવામાં આવે અને તેવી રીતે ગુણતા તેમાં જેટલી પ્રદેશ રાશી હોય છે. એટલી સંખ્યાની ઘનીકૃત લેકની એક પ્રાદેશિકી શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ હોય છે. તેને બત્રીસમો ભાગ જેટલે હે ય એટલા પ્રમાણ વાળા આ ભવનવાસી દેવપુરુષો હોય છે તેથી સૌધર્મ કલ્પ કરતાં ભવનવાસી દેવ પુરુષે અસંખ્યાત ગણું વધારે કહેલા છે.
ભવનવાસી દેવપુરૂષે કરતાં વ્ય તર દેવ પુરુષ અસ ખ્યાત ગણું વધારે હોય છે કેમકે એક પ્રતરમાં સંખ્યાત કરેલાકરોડ જન પ્રમાણુવાલી એક પ્રાદેશિક શ્રેણિમાત્રના જેટલા
६५