Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१२
जीवाभिगमसूत्रे
सनत्कुमारदेवपुरुपेभ्य ईशानकल्पदेवपुरुषा असख्येयगुणा इति कथितम् ।
ईशानकल्पवासिदेवपुरुषापेक्षया सौधर्मकल्पवासिदेवपुरुषा सख्येयगुणा अधिका भवन्ति, विमानबाहुल्यात् तथाहि - ईशानकल्पेऽष्टाविगतिगतसहस्राणि विमानानि, सौधर्मकल्पे तु द्वात्रिंशच्छ तसहस्राणि विमानानि भवन्ति ।
पुनश्च सौधर्मकल्पो दक्षिणदिग्वर्त्ती, ईशान कल्पचोत्तरदिग्वर्त्ती, ततश्च दक्षिणदिग्वर्त्ति देवलोके कृष्णपाक्षिका बहव उपपद्यन्तेऽत ईशानकल्पवासिदेवपुरुपेभ्य. सौधर्मकल्पवासिदेवपुरुषा' सख्येयगुणा अधिका' कथिता' |
ननु युक्तिरिय पूर्वं माहेन्द्रसनत्कुमारकल्पयोरपि कथिता, परं तत्र माहेन्द्रकल्पापेक्षया सनत्कुमारकल्पे देवा असख्येयगुणा उक्ताः, इह तु सौधर्मकल्पे सख्येयगुणा स्तदेतकके देवपुरुप होते है अत' सनत्कुमारकल्प के देव पुरुषो की अपेक्षा ये असख्यातगुणे अधिक कहे गये है
ईशानकल्पवासी देवपुरुषो की अपेक्षा सौधर्मकल्पवासी देवपुरुष संख्यातगुणे अधिक होते हैं क्योकि इस कल्प में ईशानकल्प की अपेक्षा विमान बहुत होते है जैसे – ईशानकल्प में अठाईस लाख ही विमान होते है किन्तु इस सौधर्मकल्प में बत्तीस लाख विमान होते है इसी कारण से ईशानकल्प के देवपुरुषो की अपेक्षा सौधर्मकल्पमें देवपुरुष अधिक कहे गये है । दूसरी बात यह भी है कि सौधर्मकल्प दक्षिणदिग्वर्त्ती है, और कृष्णपाक्षिक जीव यहां अधिक उन्पन्न होते है, इस कारण भी ईशानकी अपेक्षा सौधर्म में देवपुरुष सख्यातगुणे अधिक होते है ।
यहां कोई शङ्का करता है कि यह युक्ति तो पहले माहेन्द्र और सनत्कुमार इन दो कल्पो में भी कही है किन्तु वहां माहेन्द्रकल्प के देवपुरुषो की अपेक्षा सनत्कुमारकल्पवासी ઈશાન કલ્પના દેવપુરૂષો હાય છે તેથી સનત્કુમાર ૫ના દેવપુરુષો કરતા આ અસખ્યાત
गया वधारे
छे.
ઈશાન કલ્પમાં રહેવાવાળા દેવપુરુષો કરતાં સૌધમ કલ્પના દેવપુરુષો સંખ્યાતગણા વધારે હાય છે. કેમકે—આ કલ્પમાં ઈશાન પ કરતા વિમાના વધારે હેાય છે. જેમ ઈશાન કલ્પમાં અઠયાવીસ લાખ વિમાના હેાય છે, પરંતુ આ સૌધ કલ્પમાં બત્રીસ લાખ વિમાના હાય છે. આજ કારણથી ઇશાન કલ્પના દેવપુરુષો કરતા સૌધમ કલ્પના દેવપુરુષો વધારે કહ્યા છે બીજી વાત એ પણ છે કે--સૌધ કલ્પ દક્ષિણ દિશામાં છે, અને તેમા કૃષ્ણુ પાક્ષિક જીવા વધારે ઉત્પન્ન થાય છે, એ કારણથી પણ ઈશાન કલ્પ કરતા સૌધમ ક૫મા દેવપુરુષો અસ ખ્યાતગણા વધારે હાય છે.
અહિયાં કોઈ એવી શંકા કરે કે—આ યુક્તિ તે પહેલા માહેન્દ્ર અને સનત્નુંસાર આ એ કામા પણુ કહેલ છે પરંતુ ત્યાં માહેન્દ્ર કલ્પના દેવ પુરુષાની અપેક્ષાથી સનકુમાર