Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
con nnnnnn
AA
१०४
जीचाभिगमसूत्रे रन्ति, हे भदन्त ? यानि तिक्तादीनि माहरन्ति तानि किम् एकगुणतिक्तादीनि यावदनन्तगुणतिक्तादीनि आदिपदेन कटुकपायाम्लमधुररसेप्वपि ज्ञातव्यम् इति । 'जाई भावओ फासमंताई आहारेति ताई कि एगफासाई आहारेंति जाव अट्टफासाई आहारंति' हे भदन्त ? यदा सूक्ष्मवृथिवीकायिका जीवा', यानि भावतः स्पर्शवन्ति द्रव्याणि आहरन्ति तानि किम् एकस्प
नि आहरन्ति यावदटस्पर्शानि माहरन्तीति प्रश्नः, भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा ! चार रस वाले द्रव्यो का भी आहार करते हैं और पांच रस वाले द्रव्यों का भी आहार करते हैं। तथा-जब विशेप की अपेक्षा से विचार किया जाता है तो तिक्त रस वाले द्रव्यो का भी वे आहार करते है , कटु रस वाले कपाय रस वाले अम्ल-खट्टे रस वाले और मधुर रस वाले द्रव्यों का भी वे आहार करते है। हे भदन्त जिन तिक्तादि रस विशिष्ट द्रव्यों का वे आहार करते हैं वे द्रव्य क्या एक गुण तिक्तादि रस वाले होते हैं या यावत् अनन्त गुण तिक्त और रसवाले होते है ? तो इस सम्बन्ध में जैसा उत्तर एक गुण कृष्ण आदि वर्ण वाले आहार के प्रकरण में दिया गया है वैसा ही वह सब कथन यहां पर भी समझलेना चाहिए इसी प्रकार प्रान और उत्तर एक गुण कटु रम आदिरसो वाले आहार के सम्बन्ध में जान लेना चाहिए । “जाई भावो फासमंताई आहारति, ताई कि एगफासाई जाव अदृफासाइ" हे भदन्त ! जब सूक्ष्म . पृथिवीकायिक जीव भाव की अपेक्षा जिन स्पर्ग वाले द्रव्यों का आहार ग्रहण करते है वे क्या एक स्पर्श वाले होते है या यावत् आठ स्पर्श वाले होते है । उत्तर में प्रभु कहते हैं- "गोयमा ! પાંચ રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે જે વિશેષની અપેક્ષાએ વિચાર કરવામા આવે, તે તેઓ તિત (તીખા) રસવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, કટુ (કડવા) રસવાળાં દ્રવ્યોને પણુ આહાર કરે છે, કષાય (તુરા) રસવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, ખાટા રસવાળાં દ્રને પણ આહાર કરે છે અને મધુર રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન હે ભગવન ! જે તિકતાદિ રસયુક્ત દ્રવ્યોને તેઓ આહાર કરે છે, તે દ્રવ્યો શુ એક ગણુ તિક્ત આદિ રસયુક્ત હોય છે, કે બેથી લઈને અનંત ગણું તિકતાદિ રસ યુકત હોય છે ? .
મહાવીર પ્રભુના ઉત્તર–એક ગણી કાળાશ આદિ વર્ણવાળા આહારના સંબંધમાં જે ઉત્તર આપવામાં આવ્યો છે, એ જ ઉત્તર તિકતાદિ સેના વિષયમાં પણ સમજી લેવા જોઈએ. એટલે કે તેઓ એક ગણીથી લઈને અનંત ગણી તિકતા, કટુતા, કષાયતા, ખટાશ અને મધુરતાવાળા દ્રવ્યોને આહાર કરે છે.
गौतम स्वामीनी प्रश्न-'जाई भावओ फासमंताइ आहारैति, ताइ किं पगफासाइं जाव अ फासाइ !" भगवन् ! सूक्ष्म पृथ्वीजयि । मावनी मापेक्षा २ २५०વાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શું એક સ્પર્શવાળાં હોય છે, કે બેથી લઈને આઠ પર્યરતના સ્પર્શવાળાં હોય છે ?