Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयोतिका टीका प्रति० १.
घायुकायिकजीवनिरूपणम् १८३ य आगच्छति स विदिग्वातः । 'वाउभामे' वातोदामः, अनवस्थितो वातोड्रामः, 'घाउक्कलिया' वातोत्कलिका यो नीचैर्गच्छति स वायुर्वातोत्कलिका कथ्यते, 'मंडलियावाए' मण्डलिकावातः-मूलत आरभ्य प्रचुरतराभिर्मण्डलिकाभिर्मिश्रितो मण्डलाकारो वातः, 'गुंजावाए' गुलावातः यो गुञ्जन् शब्दं कुर्वन् वाति स० तथा, 'झंझावाए' झंझावात, सवृष्टिको वातः अशुभनिष्टुरौ वा वात', 'संवट्टगवाए' संवर्तकवातः तृणादिसंवर्तनस्वभावो वातः, युगान्तकालभावी वा वातः प्रलयकालभावीत्यर्थः 'जुगंत सरिसं संववायं विउविऊण' इति वचनात् 'घणवाए' घनवात –घनपरिणामो वातो रत्नप्रभा पृथिव्याघधोदेशे विद्यमानः। 'तणुवाए' तनुवातः विरलपरिणामः धनवातस्याधः स्थितः । 'मुद्धवाए' शुद्धवातो मन्दस्तिमितः 'जे यावन्ने तहप्पगारा' ये चान्ये तथाप्रकाराः, ये वायवः उपरोक्तवायुभिन्नाः उपरोक्तवातसदृशाश्च ते
में बहता है वह ऊर्ध्व वायु है, जो वायु नीचे की और बहता है वह अधोवायु है । जो वायु तिरन बहता है वह तिर्यग् वायु है । विदिशामों से जो वायु आता है वह विदिग्वायु है। नो वायु अनवस्थित होता है वह वातोद्मम वायु है नीचे की ओर जाता हुआ वायु उत्कलिकावात है प्रचुर मंडलिकामों से मिश्रित होकर मण्डलाकार जो वायु है वह मण्डलिकावात है । शब्द करता हुआ जो वायु वहता है वह गुजावात है । वृष्टि के समय जो वायु चलता है वह वृष्टि से मिश्रित वायु झंझावात है । युग के अन्त में प्रलयकाल में जो वायु चलता है वह संवर्तक वायु है-जैसे कहा है-'जुगंतसरिसं संवट्टवाय विउन्विऊणं' इति रत्नप्रभा पृथिवी आदि के अधोदेश में जो घनपरिणाम वाला वात है वह घनवात है । घनवात के अघोदेश में रहा हुआ जो वात है वह तनुवात है । मन्द स्तिमित वायु का नाम शुद्ध पात है । तथा इसी प्रकार के जो और भी
દિશાઓથી આવે છે, તે વાયુ ઉદીચીન વાયુ કહેવાય છે જે વાયુ ઉપર વાય તે ઉદર્વ વાયુ કહેવાય છે અને જે વાયુ નીચેની તરફ વાય છે, તે વાયુ અધે વાયુ કહેવાય છે જે વાયુ તિરછ (વાંકે ચુકે) વાય છે, તે તિય) વાયુ કહેવાય છે. વિદિશાઓમાંથી જે વાયુ આવે છે તે વિદિગૂ વાયુ કહેવાય છે જે વાયુ અનવસ્થિત-અસ્થિર હોય છે તે વાયુ વાતેદમવાયુ કહેવાય છે નીચેની તરફ જતે વાયુ ઉત્કાલિકા વાયુ કહેવાય છે. અનેક મંડલિકાઓથી મિશ્રિત થઈને મંડલાકાર જે વાયુ વાય છે, તેને મંડલિકા વાયુ કહેવાય છે. શબ્દ કરતે થતું જે વાયુ વહે છે, તે શું જાવાત કહેવાય છે વસંદ ના સમયે જે વાયુ ચાલે છે, તે વર્ષાદથી મિશ્રિત થયેલે વાયુ ઝંઝાવાત કહેવાય છે. યુગના અંતમાં એટલે प्रसयामा २वायु या छ, ते सर्त वायु उपाय छे, २ ४युछे है--"जुगंतसरिसं संवहवायं विउविऊणं" ति. २त्न प्रमा विगैरे पृथ्वीना मधे। मागमा धन પરિણામ વાળા જે વાયુ છે તે ઘનવાત કહેવાય છે. ઘનવાતના નીચેના પ્રદેશમાં રહેલા જે વાયુ છે, તે તનુવાત કહેવાય છે. મન્દ-તિમિત વાયુનું નામ શુદ્ધ વાયુ કહેવાય છે,