Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेयधोतिका टीका
प्र.१ समुद्घातद्वारनिरूपणम् ७९ शानन्तानन्तकर्मपरमाणुपरिबेष्टितान् शरीराद्वहिरपि प्रक्षिपति तैश्च प्रदेशैर्वदनजघनादि छिद्राणि कर्णस्कन्धाधन्तरालानि च परिपूर्य्य आयामतो विस्तरतश्च शरीरमात्रं क्षेत्रमभिव्याप्य अन्तर्मुहूत्तं यावदवस्थितो भवति तस्मिन्नन्तर्मुहूर्त्तप्रमाणकाले बहूनामसातावेदनीयकर्मपुद्गलानां परिशातं करोति । कषायसमुद्घातसमुद्घातः कषायाख्यचारित्रमोहनीयकर्मपुद्गलानां परिशातं करोति तथाहि-कषायोदयसमाकुल आत्मा स्वदेशान् वहिनिक्षिप्य तैर्वदनोदरादिछिद्राणि कर्णस्कन्धाधन्तरालानि च प्रर्य्यायामतो विस्तरतश्च शरीरमात्रं क्षेत्रमभिव्याप्य तिष्ठति तथाभूतश्च प्रभूत उनका घात-परिशातन कर देता है आत्मप्रदेशो से अलग कर देता है यही यहां प्राबल्य से घात करना है । अब वेदना आदि समुद्घातो का विवरण करते है-उनमें वेदनासमुद्घात में रहा जीव वेदनीय कर्मपुद्गलोका परिशातन करता है, जैसे-वेदना से करालित-व्याप्त आत्मा अनन्तानन्त कर्मपरमाणुओ से परिवेष्टित अपने प्रदेशो को शरीर से बाहर निकालता है और उन प्रदेशों से वदन जघन आदि के छिद्रो को कर्ण और स्कन्ध आदि के अन्तरालों को भर देता है। भर कर फिर वह आयाम और विस्तार से शरीर मात्र क्षेत्र को चारो ओर से व्याप्त करके एक अन्तर्मुहूर्त तक अवस्थित रहता है । उस अन्तर्मुहूर्त प्रमाण काल में वह बहुत ही असातावेदनीय कर्म पुद्गलोंकी निर्जरा कर देता है। कषायसमुद्घातसे समवहत हुआ जीव कषाय नामक चारित्र मोहनीय कर्मपुद्गलों की निर्जरा करता है । जब आत्मा कषायोदय से समाकुल हो जाता है तब वह अपने आत्मप्रदेशो को शरीर से बाहर निकालता है और उन प्रदेशो से वदन एवं उदर आदि के छिद्रों को एवं कर्ण स्कन्ध आदिके अन्तरालों को भर देता है । भर कर फिर वह आयाम और विस्तार की अपेक्षा शरीर प्रमाण क्षेत्र को चारों ओर से व्याप्तकर के
હવે સૂત્રકાર વેદના આદિ સમુદઘાતનું વર્ણન કરે છે--
વેદના સમુઘાતથી યુક્ત થયેલે જીવ વેદનીય કર્મપુદગલનું પરિશાટન કરે છેતેમને આત્મપ્રદેશમાંથી અલગ કરે છેઆ ક્રિયા આ રીતે થાય છે–વેદનાથી વ્યાસ થયેલ આત્મા અનંતાનંત કર્મયુગલેથી વીંટળાયેલા પિતાના પ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને તે પ્રદેશ વડે વદન, જાંઘ આદિનાં છિદ્રોને તથા કર્ણ, સ્કન્ધ આદિના અંતરાલેને ભરી દે છે. ત્યાર બાદ તે આયામ અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને ચારે તરફથી વ્યાપ્ત કરીને એક અંતર્મુહૂત પર્યન્ત અવસ્થિત રહે છે. તે અંતર્મુહૂર્ત પ્રમાણુ કાળમાં તે આત્મા ઘણું જ અસાતવેદનીય કર્મયુગની નિર્જરા કરી નાખે છે
કષાય સમુઘાતથી યુક્ત થયેલો જીવ કષાય નામક ચારિત્ર મેહનીય કર્મ પુદગલની નિર્ભર કરે છે. જ્યારે આત્મા કષાયના ઉદયથી વ્યાપ્ત થાય છે, ત્યારે તે પોતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને તે પ્રદેશ વડે વદન, ઉદર આદિનાં છિદ્રોને તથા કર્ણ, સ્કન્ય આદિના અન્તરાલેને ભરી દે છે. ભરી દઈને આયામ અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણુ ક્ષેત્રને ચારે તરફ વ્યાપ્ત કરી દઈને તે ત્યાં અવસ્થિત થઈ જાય
-