Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयधोतिका टीका
प्र. प्र. १ घेदवारनिरूपणम् ८३ (११) गतं दशम सज्ञिद्वारम् । अथैकादशं वेदद्वारमाह-'ते णं भंते' इत्यादि, 'ते णं भंते ! जीवा किं इथिवेयगा पुरिसवेयगा नपुंसगवेयगा' ते सूक्ष्मपृथिवीकायिकाः खलु भदन्त । जीवाः किं स्त्रीवेदकाः पुरुषवेदकाः नपुंसकवेदका वा, स्त्रिया वेदो येषांते स्त्रीवेदकाः एवं पुरुषवेदकाः नपुंसकवेदका अपि, तत्र स्त्रियाः पुरुषे अभिलाषः स्त्री वेदकः, पुरुघस्य स्त्रियामभिलाषः पुरुषवेदकः, उभयोरपि अभिलाषो नपुंसकवेदकः, इति प्रश्नः, भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम । नो इथिवेयगा नो पुरिसवेयगा नपुंसग वेयगा' नो स्त्रीवेदका नो पुरुषवेदकाः किन्तु नपुंसकवेदकाः संमूछिमजीवत्वात् , नारक' संमूछिमा नपुंसकवेदका इति भगवद्वचनम् इति एकादशं वेदद्वारम् ॥११॥ ।'
उत्तर--ऐसा जो कथन किया है वह विधिप्रतिषेध प्रधान वाली बात होती है इस बात को समझाने के लिये किया है । यहाँ प्रतिपाद्य जो सूक्ष्मपृथिवीकायिकजीव है वह स्वभावतः हो सावद्ययोग वाला होता है । अतः-वह असंज्ञी ही होता है, संज्ञिद्वार समाप्त ।
(११) वेदद्वार-'ते णं भंते जीवा किं इत्थीवेयगा पुरिसवेयगा नपुंसगवेयगा' हे भदन्त । वे -सूक्ष्मपृथिवीकायिक जीव-व्या स्त्रीवेदवाले होते हैं या पुरुष वेदवाले होते हैं ? या नपुंसक वेदवाले होते है ? जिस वेद के उदय से पुरुष के साथ रमण करने की इच्छा होती है वह स्त्री वेद है और जिस वेद के उदय से स्त्री के साथ रमण करने की इच्छा होती है वह पुरुष वेद है और जिस वेद के उदय में स्त्री और पुरुष दोनो के साथ रमण करने की इच्छा होती है वह नपुंसक वेद है इस प्रश्न के उत्तर में प्रभु कहते है 'नो इत्थिवेयगा नो पुरिसवेयगा नपुंसकवेयगा' हे गौतम ये सूक्ष्मपृथिवीकायिक जीव न स्त्री वेदवाले होते है, न पुरुष वेदवाळे
ઉત્તર—એવું જે કથન કરવામાં આવ્યું છે તે વિધિ પ્રતિષેધ પ્રધાને વાળી વાત હોય છે, તે વાતને સમજાવવા માટે કરવામાં આવ્યું છે અહી જે જીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે સૂફમપૃથ્વીકાયિક જી સ્વભાવઃ જ સાવદ્યોગવાળા હોય છે, તેથી તેઓ અસંજ્ઞી જ હોય છે, સંસીદ્વાર સમાપ્ત [૧૦]
(११) वहा२-"ते णं भंते ! जीवा कि इत्थीवेयगा. पुरिसवेयगा, नपुंसगवेयगा!" હે ભગવન્! સૂમપૃથ્વીકાયિક જી સ્ત્રીવેદવાળા હોય છે, કે પુરુષદવાળા હોય છે, કે નપુંસક વેદકાળા હોય છે જે વેદના ઉદયથી પુરુષની સાથે રમણ(સંજોગ) કરવાની ઈચ્છા થાય છે, તે વેદવું નામ સ્ત્રીવેદ છે જે વેદના ઉદયથી સ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા થાય છે, તે વેદનું નામ પુરષદ છે જે વેદના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેની સાથે રમણ કરવાની ઈચ્છા થાય છે, તે વેદનું નામ નપુંસક છે ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા भडावार प्रभु ४९ छ है-"नो इत्थिवेयगा, नो पुरिसधेयगा, नपुंसकवेयगा' गीतम! તે સૂફમપૃથ્વીકાયિક જી સ્ત્રીવેદવાળા પણ હોતા નથી, પુરુષ વેદવાળા પણ હોતા નથી