Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાદ્, શત્તિ ૨ જાવિત્તા ચ વિધ્વમેવ ચમળત્તિ વાgિo ) વર્ષા કર્યા બાદ તે સ્થાનને કલાગુરુ, શ્રેષ્ઠ કુદ્રુષ્ક અને લોબાનની તીવ્ર સુગંધથી રમણીય -અભિરામ-બનાવે, આ પ્રમાણે અતિ ઉત્તમ સુગંધથી સુવાસિત તે સ્થાનને તમે લેકે ગંધ ગુટિકાની જેવું બનાવી દે. જેથી તે દેવતાઓના અભિગમન માટે રોગ્ય થઈ જાય. આ પ્રમાણે તે સ્થાનને તમે જાતે પણ રમ્ય બનાવે અને બીજાઓની મદદ લઈને પણ આ કામ પુરૂં કરો. જ્યારે મારા આદેશ પ્રમાણે કામ પુરૂં થઈ જાય ત્યારે તમે કે મારી આ આજ્ઞા અનુસાર કામ થઈ ગયું છે તેની મને જાણ કરે.
ટીકાર્ય–ત્યાર પછી તે સુર્યાભદેવને આ પ્રમાણે વિચાર ઉદ્દભવ્ય એટલે કે પહેલાં તે આ વિચાર તેના આત્મામાં ઉદ્દભવે, જેમ અંકુર જમીનની અંદરજ અંકુરિત હોય છે અને કેમળ અવસ્થામાં રહે છે તેમજ આ આત્મગત થયેલ વિચાર પણ પહેલાં અંકુરની જેમ જ રહ્યો. ત્યાર પછી ધીમે ધીમે જેમ અંકુર પિતાની પૂર્વાવસ્થા છોડીને વધવા માંડે છે અને દ્વિપત્રિત અવસ્થા વાળો (બે પાનાવાળા) તેમજ પહેલાં કરતાં વધુ પુષ્ટ થઈ જાય છે તેમજ તે આત્મગત વિચાર પણ વારંવાર તેની સ્મૃતિને વિષય થઈને દ્વિપત્રિત (બે પાનાવાળા) અંકુરની જેમ પહેલા કરતાં પુષ્ટ સ્થિતિ વાળ થઈ ગયો ત્યાર પછી જેમ અંકુર ધીમે ધીમે પુષ્ટ થઈને પલ્લવિત થઈ જાય છે તેમજ આ વિચાર પણ “હું આમ જ કરીશ” આ જાતની વ્યવસ્થા યુક્ત હવા બદલ કાર્ય રૂપમાં પરિત થઈને કલ્પિત બની ગયો, ત્યાર પછી તે જ વિચાર ઈષ્ટ રૂપમાં સ્વીકૃત થઈને પુપિત થયેલા અંકુરની પેઠે પ્રાર્થિત અવસ્થા સુધી પહોંચ્યો. ત્યાર પછી હું આમ જ કરીશ. આ રીતે મનમાં દૃઢપણે નિશ્ચય કરીને ફળિત થયેલા અંકુરની જેમ તે વિચાર મને ગત થઈ ગયે. જે વિચાર તેના મનમાં ક્ર્યો તેજ વિચારને સૂત્રકાર હવે સ્પષ્ટ કરતાં કહે છે કે-શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપ નામના મધ્યે જબૂદ્વીપમાંસ્થિત દક્ષિણ ભારત ક્ષેત્રમાં આમલ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૨