Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને સ્ફટિક મણિઓના સમૂહથી બનેલા છે (સુલોચારમુarrો) એમાં ઉતરવું તેમજ બહાર આવવું એકદમ સરળ છે. (નાળામળતિUસુદ્ધા ) એમના જે ઘાટો બનાવવામાં આવેલાં છે તે અનેક જાતીય મણિઓના બનાવવામાં આવેલા છે. (જોળrો) આ બધા ચતુષ્કોણથી યુક્ત છે. (કાળુપુદવસુઝાવવપનામરસીયરના ) એમનું જે પાણીની નીચેનું સ્થાન એટલે કે તળિયું છે તે ગંભીર અને શીતલગુણથી યુક્ત એવા પાણીથી યુક્ત છે (સંછનવત્તવિમુળાજા) એમાં જે પદ્મપત્રો, વિસમૃણાલે છે તે સર્વ પાણીથી આચ્છાદિત छ. ( बहुउप्पलकुमुयनलिणसुभगसौगंधियपोंडरीयसयपत्तसहस्सपत्तकेसरफुल्लोवचियाओ) કેશર-પ્રધાન અને વિકસિત અનેક ઉપલથી, કમુદોથી, સુભગતથી સૌગંધિ કેથી પુંડરીકેથી, શતપથી અને સહસ્ત્રપત્રથી યુક્ત છે (જીવરિમુમાળવાળો, અવિરુક્ષત્રિyogir) એમના કમળ ભ્રમરોથી ભુજ્યમાન-આસ્વાદ્યમાન–
છે. એ વિમલ અને નિર્મળ સલિલ (પાણી) થી પરપૂર્ણ છે. (ઘડિયમમરમ=ામળેજસત્તમિદૃાારિવારિવાળો) એક આમ તેમ વ્યાસ મચ્છ-કચ્છ તેમજ અનેક પક્ષિયુગલોના આમતેમ ગમનથી તે પૂર્ણ રૂપથી વ્યાપ્ત છે. (જોવું ઉત્તેજે ઘરમાવેલિજા રવિવત્તાની) એ દરેકે દરેક વાવ વગેરે જલાશ પદ્મવર વેદિકાથી પરિક્ષિત છે. (ઉત્તેયં ૨ વારંપરિકિરવત્તા) તેમ જ દરેકે દરેક વનખંડથી પરિક્ષિત છે. (જેTચાલો માનવોચTrો, પેરુચાવો, વાસળીયાગો, લગइयाओ खीरोयगाओ, अप्पेगइयाओ धओयगाओ, अप्पेगइयाओ खोदोयगाओ, મારૂચાલો પર રચારસેળ, gumત્તાલો) એમનામાં કેટલાક વાવ વગેરે જલાશ આસવ જેવા પાણીથી યુકત છે, કેટલાક વા ગુણના જેવા પાણે વાલા છે. કેટલાક શેરડીના રસ જેવા પાણવાલા છે. અને કેટલાક સામાન્ય પાણી જેવા પાણીથીયુકત છે. (વાત, રિસન્નાટો, ગમવાલો ઘરવાળો) એ સર્વ વાવ વગેરે જલાશ પ્રાસાદીય છે, દર્શનીય છે, અને અભિરૂપ છે. પ્રતિરૂપ છે. (तासि गं वावीणं जाव बिलपतियाणं पत्तेयं पत्तेयं चउद्दिसिं चत्तारि तिसोवाण
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૭૮