Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સવ્થમા, સિરીયા, સખ્ખોચા, વાસા, વંસનિષ્ના, મિહવા પરિવા) એમની છાયા બહુજ સારી છે, એમની પ્રભા ખહુજ નિળ છે. એએ ખૂબ જ સાહામણા લાગે છે. ઉદ્યોત સહિત છે, પ્રાસાદીય છે, દનીય છે, અભિરૂપ છે, અને પ્રતિરૂપ છે. (તૈત્તિ ન ચઢ્યવાન જર બટ્ટુદ્રુમના ાચા છત્તારૂ‰ત્તા ) એ ચૈત્યવૃક્ષાની ઉપર આઠ આઠ મ’ગલકા છે, વન છે અને છત્રાતિચ્છત્રેા છે. (તેસિન ચેચલાળ પુરો પત્તેચંર્ મળિયેસ્ટ્રિયા વળત્તા ) એ ચૈત્યવૃક્ષાની સામે એક એક મણિપીઠિકા છે (તાઓ નું મનિવેઢિયો અઢ નોયળારૂ' બચામવિĪમેળ, ચત્તારલોચળારૂ' વાòળ, સ–નિમો, ગચ્છાઓ નાવ પડિયાએ) એ મણિપીઠિકા આયામવિસ્તારની અપેક્ષાએ આઠ આઠ ચેાજનની છે. એમની સ્થૂલતા-માટાઈ-ચાર ચેાજન જેટલા છે. એ બધી સથા ર્માણમય છે, અચ્છ છે, ચાવતા પ્રતિરૂપ છે. ( તાત્તિળ મનિષેઢિયાળ પર પત્તેયર મર્દિષ્ણવ વળશે ) તે દરેકે દરેક મર્માણપીઠિકાએની ઉપર એક એક મહેન્દ્રધ્વજ કહેવાય છે. ( તેજ્ महिंदज्झया सट्ठि जोयणाई उडूढं उच्चत्तेयं, जोयणं उब्वेहेणं, जोयणं विक्खंभेणं वइरामय- वट्टलट्ठ - संठिय-सुसिलिट्ठ परिघट्टमट्ठसुपइट्टिया विसिट्ठा अणेगवरपंचवण्णकुडभिसરસરિમંદિયામિામા) આ મહેન્દ્રવજાએથી દરેકે દરેક મહેન્દ્રવજા ૬૦ યાજન જેટલી ઊ'ચી છે. એમના ઉદ્વેષુ એક ચેાજન જેટલા છે અને વિસ્તાર પણ એક ચેાજ નના છે. આ બધી મહેન્દ્રવજાએ વજ્રરત્નની બનેલી છે. એમના આકાર વૃત્ત-ગાળ છે અને માસ છે. એ ખધી સુસ ́બદ્ધ છે. એએ પથ્થરને લીસા કરવાના યંત્રથી ઘસીને લીસા ખનાવેલા પાષાણુખડની જેમ લાગે છે. ય ́ત્રથી લીસા બનાવેલા પ્રસ્તરખંડની જેમ તે સરસ લાગે છે. એએ પેાતાના સ્થાન પરથી સહેજ પણ ખસી શકતી નથી, એટલા માટે સુસ્થિર છે. બીજી ધ્વાએ કરતાં આ ધ્વજાએ શ્રેષ્ઠ છે. આ બધા જો ખીજી નાની નાની પાંચવર્ણવાળી સહસ્રપતાકાઓથી સુશેાભિત છે એટલા માટે (વિસિટ્ટા) અભિરામ મનેાજ્ઞ છે. (યાદૂષિઽયંયે તીવડામાછત્તારૂ‰ત્તહિયા, તુંના, ગાળતાંમબંધમાળત્તિા, વાસાા ૪) એમનામાં પવનવડે કપિત્ત થતી મેાટી માટી અન્ય ઘ્વજાએ અને લઘુવજાએ છે. એએ છત્રાપરિસ્થાપ્યમાન છત્રાથી યુક્ત છે, ઉચ્ચ છે. એથી એમનાં શિખરા-અગ્રભાગેા-આકાશતલને એળ ગતા લાગે છે.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૧૦