Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 280
________________ સૂર્યાભદેવકા સુધર્મસભાપ્રવેશ આફ્રિકા નિરુપણ ‘-નેળેવ સત્રા મુહમ્મા' રૂાતિ । સૂત્રા—( એળેવ સમા મુમ્મા તળેય વાછરૂ ) ત્યારપછી તે સૂર્યાભદેવ જ્યાં સુધર્મસભા હતી ત્યાં આવ્યું।. (સમ સુક્ષ્મ પુરસ્થિમિšળ કામેળ અનુપવિસર્) ત્યાં આવીને તે પૂર્વદિશા તરફના દ્વારથી પ્રવિષ્ટ થયા. (નેળેવ માનવત્ ચેચહંમ ) પ્રવિષ્ટ થઇને તે જયાં માણુવક ચૈત્યસ્તંભ હતા. ત્યાં ગયા. ત્યાં જઇને તે ( લેવા વફરામયા ગોવટ્ટસમુચા ) તેમાં જ્યાં વામય ગાલવૃત્તવાળા સમુધ્નકા હતા ( તેનેવ વાળચ્છરૂ) તેમની પાસે ગયા. ( ત્રાહિચ્છત્તા હોમથાં પામુસફ્ યામ શોટ્ટસમુ હોમથૅન વમર્)ત્યાં જઈને તેણે રામની નેલી સાવરણી હાથમાં લીધી અને તેનાથી વામય ગાલવૃત્ત સમુદ્ગા સાફ્ કર્યા. ( વરામણ જોવટ્ટસમુદ્ વિજ્ઞાšરૂ ) ત્યારબાદ તેણે તે ગાલવૃત્ત સમુદ્ગાને ખાલ્યા. ( નિબ સહાયો હોમથેનું જમરૂ) ખેાલીને તેમની અંદર મૂકેલા અસ્થિઓને લે।મહસ્તકથી સાફ કર્યા. ( સુમળા સંધોનું વાક્ ) સાફ કરીને પછી તેણે સુરભિગ ધાદકથી તેમનું પ્રક્ષાલન કર્યું". (પલ્લાહિત્તા અહિં હિં गंधेहिं य मल्लेहिं य अच्चेइ, धूवं दलयइ, जिणसकहाओ वइरामएस गोलवट्टसमुભુ પત્તિનિશ્ર્વમરૂ) પ્રક્ષાલિત કરીને તેણે તેમની તાજા, શ્રેષ્ઠ ગધથી, ચ`દનથી અને માલ્યથી પૂજા કરી. તેમની સામે ધૂપ સળગાવ્યા. અને ત્યારપછી તેણે તે જિન અસ્થિઓને વજ્ર ગાલવૃત્ત સમુદ્ગકામાં બંદ કરીને મૂકી દીધાં. ૧, (માળવન ચર્ય લમ સ્રોમથન પમનરૂ ) ત્યારપછી તેણે માણવકસ્ત`ભની લામહુસ્તકવડે પ્રમાર્જન કરી. (વિષાણનારા, સપ્તેનું નોની ચંળનું ચારુચર) અને દિવ્ય જલધારાથી સંચિત કરીને સરસ ગોશી ચન્દનથી તેને ચર્ચિત કર્યા. યાવત્ ધૂપદાન સુધીની બધી પૂજાવિધયા પૂરી કરી. ૨, (grળ નાવ પૂર્વ રચરૂ ) એ જ વાત આ સૂત્રપાઠવડે સમજાવવામાં આવી છે. (નેગેવ શીહાસને તું ચેત્ર) ત્યાંથી પછી તે જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યા. પણ તેણે પ્રમાનાથી માંડીને ધૂપદાન સુધીના સ કાર્યો પૂરાં કર્યા.. ( નેળેવ તેત્રાયનિને, તં ચૈત્ર વુડ્ડાળમક્ષિત ચેવ) ત્યાંથી પછી તે દેવશયનીયની પાસે આવ્યા. ત્યાં પણ તેણે ધૂપદાન સુધીના બધાં કાર્યો સ`પન્ન કર્યાં. ત્યાંથી પછી તે ક્ષુદ્ર મહેન્દ્રધ્વજની પાસે ગયેા. ત્યાં પણ પૂર્વોક્ત બધાં કાર્યો સ ́પન્ન કર્યાં. (જ્ઞેળેવ પદરજ્જોને ચોવ્નાહદ્ તેળેવ જીવાજીફ ) ત્યારપછી તે પ્રહરણકેાશ ( શસ્રભ`ડાર )ના ચેાપ્પાલક શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૭૩

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289