Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આચ્છાદક
સધાનયુક્ત અને વજ્રમય અંતભાગ યુક્ત એવાં ધનુષ અને ખાસમૂહ જેમણે ધારણ કરેલા છે એવા તેએ સ હતા. ( ffવાળીનો પીતાળિળો. રત્તપાળિનો. સાયપાનિનો, ચાદ્દવાનિનો, સમ્માનિળો, ઢાળિનો, સ્વપાનિનો વાસપાળિળો, नील- पीय-रत्त - चाव-चारुचम्मदंडखग्गपासधरा आयरक्खा रक्खोवगा गुत्ता गुत्तપાઢિયા, નુત્તા સુત્તવાહિયા પત્તેય ૨ સમયળો વિળયો વિરમૂયા વિદ્યુંત્તિ) એમાંથી કેટલાક આત્મરક્ષક દેવાના હાથ નીલવર્ણવાળા બાણેાના યેાગથી નીલવર્ણવાળા હતા, કેટલાક આત્મરક્ષક દેવાના હાથ આ પ્રમાણે પીતવર્ણ વાળા બાણાના ચાગથી પીતવર્ણવાણા હતા, કેટલાક આત્મરક્ષક દેવાના હાથ લાલવણુ વાળા ખાણાના વેગથી લાલવ વાળા હતા, એમાંથી કેટલાકના હાથેામાં ચાપ (ધનુષ) ધારણ કરેલા હતા, કેટલાક ચારુ નામક પ્રહરણથી યુક્ત છે, હાથ જેમના એવા હતા. એમાંથી કેટલાક એવા પણ હતા કે જેમના અંગુષ્ઠ અને આંગળીઆ ચર્મ થી યુક્ત હતા. કેટલાક એવા પણ હતા કે જેમના હાથમાં ફક્ત ૪'ડ જ હતા, કેટલાક એવા પણ હતા કે જેમના હાથામાં તલવાર જ હતી, કેટલાક એવા પણ હતા કે જેમના હાથામાં પાશજાલ હતાં. આ પ્રમાણે નીલ, પીત, રક્ત, ચાપ, ચ, દઉંડ, ખગ અને પાશાને ધારણ કરેલા તે બધા આત્મરક્ષક દેવા સૂર્યોભદેવની રક્ષા કરવા માટે તૈયાર હતા, સાવધાન હતા, સ્વામીનાં મત્રને ગેાપન કરવામાં તત્પર હતા, પાતપેાતાની પક્તિને તેમણે એવી રીતે સુવ્યસ્થિત ગોઠવી હતી કે જેથી બીજો કઈ તેમાં પ્રવેશી શકે નહીં એમાના બધા પાતપાતાના કર્તવ્ય પાલનમાં સાવધાન હતા એમણે જે પાતપાતાની કતારા બનાવી રાખી હતી તે દૂર નહિ પણ સાવ નજીક નજીક હતી. એટલે કે કતારા એકદમ બીજી કતારાને અડીને મનાવવામાં આવેલી હતી. આ પ્રમાણે તે આત્મરક્ષક દેવામાંથી દરેકે દરેક આત્મરક્ષક દેવ આત્મરક્ષક દેવના આચારથી, વિનયથી, કિંકર દેવ જેવા ખની ગયા હતા. એ બધા આત્મરક્ષક દેવા પોતાના આચારોની પરિપાલનાની અપેક્ષાએ કિંકર દેવ જેવા કહેવાય છે. આમ તે એએ સર્વે સમ્માનનીય જ ગણાય છે. ટીકા : આ સૂત્રને ટીકા મૂલા પ્રમાણે જ છે. !! સૂ॰ ૯૬
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૮૦