Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાસ) સૂર્યાભ વિમાનવાસી ઘણાં (વાળ જ સેવીય) દેવદેવીઓ પર(બાवच जाव महया महया कारेमाणे पालेमाणे विहराहित्ति, जय जय सदं पति) શાસન યાવત્ કરતાં તેમનું તમે પાલન કરતા રહે આ પ્રમાણે કહીને ફરી જય જય શબ્દોનું ઉચ્ચારણ કર્યું.
ટીકાઈ–આનો મૂલાઈ પ્રમાણે જ છે. પણ કેટલાક વિશિષ્ટ પદ્યનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. તે સૂર્યાભ દેવને ચાર હજાર સામાનિક દેએ યાવત્ પદ ગ્રાહ્ય સપરિવાર ચાર અગ્ર મહિષીએ એ ત્રણ પરિષદાઓ એ સાત અનીકાધિપતિઓએ તેમજ સેળ હજાર આત્મરક્ષક દેવેએ અને સૂર્યાભદેવની રાજધાનીમાં રહેનારાં બધાં દેવદેવીઓએ અતિભવ્ય ઈદ્રાભિષેકથી અભિષેક કર્યો. અભિષેક કર્યા બાદ અનુક્રમે એકએક દેવે હાથેની અંજલિ મસ્તક પર ફેરવીને આ પ્રમાણે વિનતિ કરતાં કહ્યું કે-હે નંદ! સમૃદ્ધ ! અથવા સમૃદ્ધિ પ્રાપક ! તમે સતત જયશાલી થાઓ હે ભદ્ર! કલ્યાણકારિન ! તમારી જય થાઓ, જય થાઓ, હે નંદ-જગદાનંદકારક! તમારી વારે વાર જય થાઓ, તમારું કલ્યાણ થાઓ તેમજ તમે અજિત શત્રુ પર વિજય મેળવે અને જિત શત્રુનું પાલન કરો. તમે સ્વાધીન કરેલાઓની વચ્ચે રહે. તમે દેવેની વચ્ચે ઈન્દ્રની જેમ, તારાઓમાં ચન્દ્રની જેમ, અસુરોમાં ચમરની જેમ, નાગમાં ધરણની જેમ અને માણસોમાં ભારતની જેમ, ઘણું પલ્યોપમ કાળ સુધી અને ઘણાં પલ્યોપમ સાગરોપમ સુધી ચાર હજાર સામાનિક દેવો પર યથાવત્ ૧૬ હજાર આત્મરક્ષક પર, સૂર્યાભવિમાન તથા બીજા પણ ઘણું સૂર્યાભવિમાનવાસી દેવદેવીઓ પર શાસન ચાવતું પદ ગ્રાહ્યપુરાતત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ અને આરેશ્વર સેનાપત્યરૂપ શાસન કરતાં અને તેમનું પાલન કરતાં. રહો, આ પ્રમાણે કહીને તેમણે ફરી જય જય શબ્દોનું ઉચ્ચારણ કર્યું. એ સૂ૦ ૮૮
'त एणं से सूरियाभे देवे महया महया' इत्यादि ।
સૂત્રાર્થ–(તpri) ત્યાર પછી (સે કૂરિયરમે રે) તે સૂર્યાભદેવ જ્યારે (ાર રૂંવામિળ) અતિવિશાળ ઈદ્રાભિષેક વડે અભિષિક્ત થઈ ચૂકયો ત્યારે (ામલેચમાઝો પુરનિયમિi ri નારજી છે તે પૂર્વારથી તે અભિષેક સભાથી બહાર નીકળ્યો. (નિરિછત્તા નેળે મર્ઝાચિસમા તેળેવ 3વાર ) નીકળીને તે જ્યાં અલંકારિક સભા હતી ત્યાં ગયો. (કાછિત્તા મઢવારિરસમ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૪૬