Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મંા સંચા છત્તારૂછત્ત) માણવક ચિત્યવૃક્ષની ઉપર આઠ આઠ મંગલકો, વજાઓ અને છત્રાતિછત્ર કહેવાય છે.
ટીકાથ–આ સૂત્રને ટીકાથ મૂલાઈ જેવું જ છે. અહીં જે “વાવળિfમપરોમિત મણિપુર પો ” એ જે પાઠ સંગ્રહીત થયેલ છે. તેમાં “ચાવત” શબ્દથી “ગાસ્ટિર પુકવરજૂ તિ વા” આ પાઠથી માંડીને “નાનાવિધવંચઃ મણિમ ઉપરોમિતર અહીં સુધી પાઠ સંગ્રહીત સમજવો જોઈએ. તેમજ મણિઓ વગે. રેને સ્પર્શ વગેરેનું વર્ણન અને ઉલ્લોકનું વર્ણન ૧૫ મા સૂત્રથી માંડીને ૨૧ મા સૂત્ર સુધી પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એથી આ બધું વર્ણન ત્યાંથી જ જોઈ લેવું જોઈએ. “સર્વમળિમચી ચાવત પ્રતિવ” માં જે “ચા” પાઠ આવેલો છે તેથી “લ છ, ટ, ઘEા પૃષ્ણા, નીરઝા, નિર્મા, નિવ, નિબંદજીના સઝમ, શ્રી, સોદ્યોતા, પ્રારાલીયા, વશનીયા, મિકવા’ આ સર્વ પદોના સંગ્રહ થયો છે. આ પદોનો અર્થ પહેલાં લખવામાં આવ્યા છે. “ગર્વની પાન ચાવ7 વર્ષવાર નીચાન” માં જે “ચાવત’ શબ્દ આવેલો છે તેથી “વની ચાન, પૂજ્ઞનીયાનિ, માનનીચન, સરળીયાનિ, શલ્યાનું દૈવતં વિચં” આ પાઠને સંગ્રહ થયો છે. તે એ વચન વડે વન્દનાય, પંચાંગ પ્રણમનાદિપકાયવ્યાપાર વડે પૂજનીય, બહમાન પ્રદર્શનવડે માનનીય, વસ્ત્રાદિપ્રદાન દ્વારા સત્કરણીય તથા કલ્યાણ મંગલ દૈવત ચૈત્ય આ બુદ્ધિદ્વારા પર્ય પાસનીયસેવનીય કહેવામાં આવ્યાં છે. સૂ. ૭૬ 'तस्स माणवगस्स चेइयखंभस्स' इत्यादि
સૂત્રાર્થ–(તરસ માળવાસ રેફયહંમરસ પુરથમેળે પ્રસ્થમાં મહેમા મણિપઢિયા વાળા) તે માણવક ચિત્યસ્તંભનાપૂર્વદિગુભાગ (પૂર્વ દિશા) માં એક અતિવિશાળ મણિપીઠિકા કહેવાય છે. (૩z નોવા સાચા-વિશ્વમે રારિ વોચના વર્સ્ટિ નવમણિમ અછત રાવ દિવા) એના આયામ અને વિષ્કભ આઠ યોજન જેટલા છે. બાહલ્ય–મેટાઈ--ચારજન જેટલી છે. આ સર્વાત્મના મણિમય છે અચ્છ છે, યાવત્ પ્રતિરૂપ છે. (તી જે મffપેઢિચાણ વરિ સ્થળ મહેર સીહાળે વળત્તિ) તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ સિંહાસન કહેવાય છે. (નીહાળવા સારવા) અહીં સપરિવાર સિંહાસનનું વર્ણન કરવું જોઈએ. (तस्सणं माणवगस्स चेइयखंभस्स पच्चत्थिमेणं एत्थ णं महेगा मणिपेदिया पण्णत्ता) તે માણવક ચિત્યસ્તંભની પશ્ચિમદિશામાં એક વિશાળ મણિપીઠિકા કહેવાય છે.
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૧૭