Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 223
________________ જન જેટલી છે. તેમજ બાહયથી–સ્થૂલતાની અપેક્ષાર્થ–આઠ જન જેટલી છે. આ સર્વાત્મના મણિમય છે યાવત્ પ્રતિરૂપ છે. (તણે મળિોઢિયા ઉત્તિ સ્થળ માળવા એ goor) આ મણિમયપીઠિકાની ઉપર એક માણવક નામે ચિત્યસ્તંભ કહેવાય છે. (if નોળારૂં કરું વત્તે વોચ વહેળ કોથળ विक्खंभेणं अडयालीसइ अंसिए, अडयालीसइ कोडीए, अडयालीसइ विग्गहिए, सेसं ના મચિરણ) આ ચિત્યસ્તંભની ઊંચાઈ ૬૦ જન જેટલી છે. ઉદ્વેધ (પાયાનું ઊંડાણ) ૧ જન જેટલો છે. એક જન એટલે જ એમને વિસ્તાર છે. ૪૮ એના ખૂણાઓ છે. ૪૮ એના અગ્રભાગ છે અને ૪૮ એના વિભાગો છે, એ સિવાયનું બધું વર્ણન એનું મહેન્દ્રવજના વર્ણન પ્રમાણે જ સમજવું જોઈએ. (માળવાન્સ નં રેહાંમસ ૩ષત્તિ વારસોથળા દેત્તા દેવિ વારતાંजोयणाई वज्जेत्ता, मज्जे बत्तीसाए जोयणेसु एत्थ णं बहवे सुवण्णरुपमया फलगा પળા) આ માણવક સ્તંભની ઉપર ૧૨ જન પહોંચીને અને નીચે રહેલા ૧૨ જન સિવાય શેષ ૩૬ યજમાં ઘણું સુવર્ણપ્યમય ફલકો કહેવામાં આવ્યાં છે. ( તેવુ સુવાવસુ સ્ટાસુ વહુ વફરામવા જાવંતા પત્તા) તે સુવર્ણ પ્યમય ફલકમાં વજનમય નાગદૂતે કહેવાય છે. (તેમ જ વફરામ નાતે, વ રચચાના સિFIT GUmત્તા) તે વજરત્નમય નાગદંતે (ખીંટીઓ) ઉપર ઘણાં રજતમય શીંકાઓ છે. (તેનું સચચામણું સિક્રષ્ણુ વ વરૂમચા ઢવકૃતમુચા grળTT) તે રજતમય શીંકાઓની ઉપર ઘણું વજીરનમય ગાળવસ્તુ જેવા ગેળસમુદ્રગનામક પાત્ર વિશેષ કહેવાય છે. (તે, જ વામણું જોવસમુહુ વહવે નિળસTો સંનિધિવત્તાસો વદંતિ )તે વજરત્નમય ગાળસમુદ્રમાં ઘણી જિનાસ્થિઓ (ફૂલો) મૂકી રાખી છે, (તાજો બં सूरियाभस्स देवस्स अन्नेसिंच बहूणं देवाणय देवीणं य अच्चणिज्जाओ जाव पुज्जुवाળિજ્ઞાળો) એ જિનાથિએ સૂર્યાભદેવના માટે અને બીજા બધાં દેવદેવીઓ માટે અર્ચનીય છે, યાવત પમ્પાસનીય છે. (માળવાર હંમરસ ઉત્તર પ્રદ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૧૬

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289