Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્યાભવિમાનકાદેવ દ્વારા કે સ%ીકરણકાવર્ણન
“त एणं तस्स सूरियाभस्स देवस्स महया महया इंदाभिसेए, वट्टमाणे” इत्यादि ।
સૂવાથ–(તi તન્ન સૂરિયામરૂ મહત્યા મા ઇંદ્રામિણે વટ્ટમાણે) આ પ્રમાણે ઠાઠમાઠથી જ્યારે સૂર્યાદેવને ઈદ્રાભિષેક થઈ ગયે ત્યારે (શરૂચા સેવા सूरियाभं विमाणं नच्चोयथं नाइट्टियं पविरलफुसियरेणुविणासणं दिव्वं सुरमिगंधोदगं વારં વાસંતિ) કેટલાક દેએ સૂર્યાભવિમાનમાં અતિશય સુગંધિત પાણીની વર્ષા કરી, આ વર્ષ એટલી બધિ કરવામાં આવી કે જેથી ત્યાંની રજ દબાઈ જાય. કાદવ થાય તેટલી વધારે વર્ષા થઈ નહોતી. આ પ્રમાણે તે દેવોએ ધીમે ધીમે વરસાદના કેરાં પાડ્યાં. ( જરૂચા સેવા સૂરિજામં વિજળે સૂચ, , મટ્ટર, વાસંતરચું, પરંતરયં તિ) તેમજ કેટલાક દેવોએ સૂર્યાભ વિમાનને તરજવાળું, નષ્ઠ રજવાળું, ઉપશાંતરજવાળું અને પ્રશાંત રજવાળું કર્યું, (ારૂચા તેવા મૂરિયામં વિમri મસિયસંમન્નિશોજિત્ત સુરૂટ્સમર્ઘતાવનવીદિચંવાતિ ) તેમજ કેટલાક દેએ તે સૂર્યાભાવિમાનને પાણી છાંટીને આસિદ્ધ કર્યું, સાવરણીથી કચરાં વગેરેને સાફ કર્યું. અને ગોમયાદિ (છાણ) વડે લિપ્ત કરાયેલાની જેમ લીપીને ચોકખું કર્યું. એથી ત્યાંના બજારના મોટા મોટા રસ્તાઓના મધ્ય ભાગો શુદ્ધ, સંગૃષ્ટ અને એકદમ સાફ સાફ થઈ ગયા. (કાચા તેવા સૂવિચામું વિનાનું નામંજસ્ટ રિ) તેમજ કેટલાક દેવોએ સૂર્યાભવિમાનને જેમાં મંચનીઉપર મંચ તૈયાર કરવામાં આવેલા છે. તેવું બનાવી દીધું, (
વા સૂરિરામ રિમાળ બાળવિદોતિ =ચાઇEામંદિરે રિ) તેમજ કેટલાક દેવાઓ સૂર્યાભવિમાનને અનેક જાતના રંગોથી રંગી દીધું તેમજ દેવજાઓ, પતાકાતિપતાકાઓથી તેને સુશોભિત કરી દીધું. (જરૂચા તેવા જૂરિયામાં વિમાન રાવોચમ િતિ) તેમજ કેટલાક દેએ તે સૂર્યાભવિમાનને ગમયાદિ (છાણ) થી લિપ્ત કરેલાની જેમ તથા ખડિયામાટીથી ધળીનાખવાની જેમ એકદમ સ્વચ્છ અને શ્વેત બનાવી દીધું. (સસ સસત્તવંતરિ ગુસ્કતરું રિ) અને ગશીર્ષ ચંદન અને સરસ રક્તચંદનના જેમાં પાંચે પાંચ આંગ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૩૯