Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
रिणीए उत्तरपुरत्थिमेणं महेगे बलिपीढे पण्णत्ते सव्वरयणामए अच्छे जाव पडिरूवे) એ નંદા પુષ્કરિણીના ઇશાનકેણમાં એક વિશાળ બલિપીઠ-આસનવિશેષકહેવાય છે.
આ સૂત્રને ટીકાર્થ મૂલાઈ પ્રમાણે જ છે. વ્યવસાય સભામાં તત્ત્વાદિના સંબંધમાં નિર્ણય લેવાય છે. પુસ્તકની જે સુવર્ણમય દેરી છે તેમાં પુસ્તકના પત્ર પરોવવામાં આવ્યાં છે. ગ્રંથિથી અહીં દરીની ગાંઠ લેવામાં આવી છે. પત્રો બહાર નીકળી જાય નહીં તે માટે ગાંઠે લગાવવામાં આવે છે. સૂ. ૮૧.
આ પ્રમાણે સૂર્યાભદેવના વિમાનનું સારી રીતે વર્ણન કરીને હવે સૂત્રકાર સૂર્યાભદેવની ઉત્પત્તિ અને તેમના અભિષેકનું વર્ણન કરે છે – તેજાઢે તેનું સમgi રૂચારિ !
ઉપપાતકે અનન્તર સૂર્યાભદેવકા ચિન્તન
સૂત્રાર્થ–(તે શાહે તેનું સમgi) તે કાળે ચતુર્થ આરાના અંતિમ ભાગમાંઅને તે સમયમાં (રિચામરે અકુળવવામિત્તા જેવ સાથે) સૂર્યાભદેવ ત્યાં ઉત્પન્ન થઈને (વંવિદાd Twત્તમાd mછે) પાંચ પ્રકારની પર્યાપ્તિએથી પર્યાતિભાવને પ્રાપ્ત થયે. (i =T) તે પાંચ પ્રકારની પર્યાપ્તિએ આ પ્રમાણે છે. (બerviઝીણ-૬, સરપકની ૨, રૂરિયginત્તીણ રૂ, શાળાપત્તી ૪, મસામાપકની ૧,) આહાર પર્યાપ્તિ ૧, શરીર પર્યાપ્તિ ૨, ઈન્દ્રિય પર્યાપ્તિ ૩, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ ૪, અને ભાષામાન પર્યાપ્તિ ૫, (તળ તક્ષ सूरियाभस्स देवस्स पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावंगयस्स समाणस्स इमेयारूवे અસ્થિર ચિંતિ, દિgg, સ્થિg, મળો, સંખે સમુદકનથા) આ પ્રમાણે
જ્યારે તે સૂર્યાભદેવ આહાર શરીર વગેરે આ પાંચ પર્યાપ્તિઓથી પર્યાપ્તિભાવ પામી ચૂક્યો. ત્યારે સૂર્યાભદેવને આ જાતને આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત. મનેગત, સંકલ્પ ઉત્પન્ન થયો કે (શિ પુરવાળ ! પછી
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૨૭