Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મણિપીઠિકા અને સપરિવાર સિંહાસનનું કથન પહેલાની જેમ જ સમજવું જોઈએ. સિંહાસનને આયામ-વિસ્તાર આઠ યજન જેટલું છે. (તરથi મૂરિયામરૂ દેવ
સ્ત યુવઘુ ગારિયમ સંનિરિજૉ વિરૂ, રે તહેવ) તે અલંકાકિર સભામાં પુષ્કળ અલંકારથી પૂરિત સૂર્યાભદેવના ભાંડો મૂકેલા છે. શેષ બધું કથન પહેલાંની જેમ જ સમજવું જોઈએ. (તીરે શારિરમાણ ૩ત્તરપુરસ્થિoi રથ મા વવકાસમાં પunત્તા) તે અલંકારિકા સભાના ઇશાનકેણમાં એક વિશાળ યવસાય સભા કહેવાય છે. (કા રજવાસમાં માવદિશા વીર સપરિવાર બઢ Tra) જે પ્રમાણે ઉપપાત સભાના વિષે પૂર્વે વર્ણન કરવામાં આવ્યું છે તેમજ અહીં પણ મણિપીઠિકાઓ, સપરિવાર સિંહાસને અને આઠ આઠ મંગલકનું વર્ણન સમજવું જોઈએ. (તસ્થળ રિચામરૂ રેવસ નં મળે
ચચરચા સનિવિદ્વત્તે વિદ્ર) આ વ્યવસભામાં સૂર્યાભદેવનું એકવશાળ પુસ્તકરત્ન મૂકેલું છે. (તસ્ત ન થયરચાસ રૂચાવે છorવારે પણ) આ પુસ્તકરત્નનું વર્ણન આ પ્રમાણે છે. ( જ્ઞT) જેમકે (ચ મારું ઘર રૃરિદારૂબો कंबियाओ तवणिजमए दोरे, णाणामणिमए गंठी, वेरूलियामए लिप्पासणे, रिद्वमए થળે) એના પત્ર રત્નમય છે, એ પત્રોના બન્ને પૃષ્ઠ ભાગે રિઝરત્નમય છે, એની દોરી સુવર્ણમય છે, વિવિધ મણિમય એની ગાંઠે છે અને લિપ્યાસન-ખડિયેવૈડૂર્યરત્નમય છે. એનાં આચ્છાદનો રિઝરનમય છે. (તસ્વનિન્ના સંસ્ટા) આ
ખડિયાની શ્રૃંખલા તપનીય સુવર્ણની બનેલી છે. (રિફૂનારૂં મરી, વરૂમડું સ્ટેરી, રિમથારું, મરઘરા, ધાિ સથે) એની શાહી રિઝરત્નની બનેલી છે. કલમ વારત્વની બનેલી છે. અક્ષરો રિઝરત્નમય છે. એ એક ધાર્મિકશાસ્ત્ર છે. ( વવાચમા નં ૩f app inT) વ્યવસાય સભાના ઉપરિભાગમાં આઠ આઠ મંગલકો છે. (તીરે જ વવસાયમ ઉત્તરપુરિમેન ઉથ ળ ના પુરવરિ guત્તા) એ વ્યવસાય સભાના ઈશાન કોણમાં એક નંદા પુષ્કરિણી કહેવાય છે. (હરિય સરિતા) આ નંદાપુષ્કરિની હૂંદ (ધરો) જેવી છે. (તીરે નંદ્રાણ પુFર
શ્રી રાજપ્રશીય સૂત્રઃ ૦૧