Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હે ભદંત! સૂર્યાભદેવની આ દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવાનુભાવ ક્યાં અદશ્ય થઈ ગયાં? ક્યાં અનુપ્રવિષ્ટ થઈ ગયા? એના જવાબમાં પ્રભુએ કહ્યું કે – (યમ ! સરે ન સી Tcgવ) હે ગૌતમ! સૂર્યાભદેવની આ દિવ્ય દેવદ્ધિ દેવહુતિ અને દિવ્ય દેવાનુભાવ તેના શરીરમાં જતા રહ્યાં છે, તેનાં શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયાં છે. (તે વેળાં મતે ! પુર્વ યુઘરૂ-સારે , મરી અgrgrદે) હે ભદત ! આપશ્રી શાકારણથી આમ કહો છો કે સુર્યાભદેવના દિવ્ય દેવદ્ધિ વગેરે સૌ તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયાં છે? ( જોગમા) હે ગૌતમ ! (નાનામા નરસા સિયા સુકો ઢિન્તા કુત્તા સુત્તદુવારા ગવાયા શિવાય મીરા) જેમ કેઈ એક કુટાકાર શાળા હોય અને તે બંને તરફ એટલે કે અંદર અને બહાર છાણ વગેરેથી લીધેલી હોય, તેની ચારે તરફ દીવાલ હોય અને કમાડથી તે આવૃત દ્વારવાળી હોય એટલે કે બારણું વાસેલું હોય તેમજ જેમાં પવન પ્રવેશી શકતું ન હોય એવી તે બહુ જ ગંભીર હોય ( તીરેf
ડાના સાઢાણ અટૂરસામતે જુથળ મહું ઘરે નળસમૂદે ચિટ્ટ) તે કૂટાગોર શાળાની પાસે બહુ દૂર પણ નહિ અને બહુ પાસે પણ નહિ યોગ્ય સ્થાને જનસમૂહ બેઠેલ હોય ( તાળ તે જ્ઞાનમૂદે ઇ મહું કદમવા વા વાવ વા માવા વા gઝમાળ પતરું) હવે તે જનસમૂહ એક વિશાળ અભ્રવાલકને કે વર્ષ વાઈકને (ઝંઝાવાતને) કે મહાવાતને આવતે જુએ (સિત્તા તે દારાણારું સંતો
grutવનિત્તા વિદ્ર) ત્યારે આ જોઈને તે કુટાકાર શાળા ની અંદર જેમ તે પ્રવેશી જાય છે (તે તેni Tચમ ! વં પુરૂ સરીર જુવવિદ્) તેમજ હે ગૌતમ ! તમને હું કહું છું કે દિવ્ય દેવદ્ધિ વગેરે સૌ તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયાં.
ટીકાર્થ– હે ભદંત ! આ પ્રમાણે સંબંધિત કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી, નમસકાર કર્યા, વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેમણે તેઓશ્રીને આ રીતે પ્રશ્ન કર્યા કે હે ભદંત ! સૂર્યાભદેવની તે પૂર્વોક્ત દિવ્ય
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧
૧૩૭