Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
6
सेण एगेण पागारेणं सव्वओ समंता सपरिक्खित्ते ' इत्यादि । સૂત્રા—( સેળ ìળ વારેળ સભ્યો સમતા સંપત્તિવૃિત્ત) આ વિમાન એક પ્રાકાર (કેટ) થી ચારે દિશાઓમાં પરિવેષ્ટિત છે. (તેમાં વારે સિનિ जोयणसयाइ' उड्ढं उच्चत्तेणं, मूले एगं जोयणसयं विक्खंभेणं, मज्झे पन्नासंजोणाई વિષ્ણુમેળવિ પળરસ નોચના, વિલમેળ ) આ પ્રાકાર ( કાટ) ની ઉંચાઇમાં ઉપરના ભાગમાં ૩૦૦ ત્રણસેા ચેાજન જેટલી છે, એટલે કે આને ઉપરના ભાગ ૨૦૦ ચેાજન પ્રમાણ જેટલેા ઉંચા છે. આ પ્રાકાર મૂલમાં વિકમ ભની અપેક્ષાએ એકસા ચેાજન જેટલેા છે એટલે કે આને મૂળભાગ એકસા ચૈાજન પ્રમાણ વિસ્તારવાળા છે, તેમજ મધ્યમાં આ ૫૦ પચાસ યાજન વિસ્તાર ધરાવે છે. એટલે કે ૫૦ ચેાજન પ્રમાણુ વિસ્તારવાળા આના મધ્યભાગ છે. અને તેના ઉપરભાગ ૨૫ ચેાજન પ્રમાણુ વિસ્તાર વાળા છે. ( મૂલે વિધિને, મન્ને સવિત્ત, કપિ તનુ નોપુચ્છસંાળમંત્રિ, સજ્જચળામણુ અલ્ઝે નાવ દિવે) આ પ્રમાણે તે પ્રાકાર મૂળભાગમાં અધિક વિસ્તારવાળા છે, મધ્યભાગમાં સક્ષિપ્ત છે અને ઉપરભાગમાં અશ્પતર વિસ્તારવાળા છે. એથી તે ગેાપુચ્છના આકાર જેવા સસ્થાન વાળા છે. આ પ્રાકાર સર્વાત્મના રત્નમય છે. નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. ( લે નં રે બાળવિશ્વયોäિવિસીસર્ફે વસોમિણ) આ પ્રાકાર ઘણી જાતના પાંચવીવાળા કપિશીષ કા (કાંગરાએ ) થી અલ‘કૃત છે. (ä ના ) તે પાંચવો આ પ્રમાણે છે. ( " દિય, નીòત્તિ ચ, સ્રોિિદ્ ચ ાહિદિય, મુòિદિ ચ) કૃષ્ણ ૧, નીલ ૨, લેાહિત ૩, હારિદ્ર ૪, અને શુકલ પ, ( તેળ વિસીસના નોથળ બાયામેળ, બગોયાળ વિશ્વમાં, ફેમૂળ લોયન યુદ્ધ ઉચ્ચત્તળ સવચળામયા શ્રધ્ધા નાવડિયા) આ દરેકે દરેક કપિશીષ ક (કાંગરા) એક યાજન પ્રમાણ ઊંચા છે. તેમના ઉપરભાગ— એક યેાજનમાં લગીર ઓછા પ્રમાણ વાળા છે. આ સૌ સર્વાત્મના રત્નમય છે. અચ્છુ છે.-નિર્મળ છે—યાવત્ પ્રતિરૂપ છે.
ટીકા—આ સૂત્રવડે સૂત્રકારે સૂર્યભવિમાનની બાબતમાં સ્પષ્ટીકરણ કર્યું છે. એમાં તેમણે એમ કહ્યું છે કે આ સૂર્યવિમાન ચેામેર-ચારે દિશાએ તેમજ વિદિશાઓમાં એક પ્રાકાર-કાટ-થી પરિવષ્ટિત-ઘેરાયેલું—છે, આ પ્રાકાર કેટને ઉપરિભાગ ૩૦૦ ત્રણસેા ચેાજન જેટલા ઊંચા છે. મૂળ ભાગ એક સા યેાજન પ્રમાણ વિસ્તારવાળે છે અને તેના મધ્યભાગ ૫૦ પચાસ ચેાજન પ્રમાણુ વિસ્તાર વાળે છે. તેમજ તેના ઉપરના ભાગના વિસ્તાર ૨૫ ચેાજનના છે આ રીતે આ પ્રાકાર મૂળ ભાગમાં અને મધ્યભાગમાં ઉપરિતન ભાગના વિસ્તારની દૃષ્ટિએ અધિક
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૪૨