Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાવત્ પદ છે. તેથી નાતે, શોતે, ચમ્પ જીતે, બાત્રતે, વરતે, વાસન્તિજીતે, તિમુતે, કુતરુતે ' આ પદેાના સંગ્રહ થયા છે. ‘નિત્યં મવૃતિ, नित्यं पल्लविते, नित्यं स्तबकिते, नित्यं विनमिते नित्यं प्रणमिते, सुविभक्तप्रतिमञ्ज यवत घरे, णित्यं कुसुमित-मयूरित - पल्लवित - स्तबकित - गुच्छित - गुल्मित यमलित युगलित विनमित - प्रणमित - सुविभक्तमवत सकधरे, सम्पिण्डित दृप्त. भ्रमर मधुकरी પ્રર પરિઝીયમાનમત્તવનુમાસવોમનુનુમાયમાન નુંનદેશમાળે ’ આ પદોને સૉંગ્રહ થયા છે. આ પદોના અર્થ ઔપપાતિક સૂત્રની ટીકામાંથી પણ જાણી લેવા જોઈએ. તેમજ ‘છૈજ્ઞાવ' અહીં યાવત્ પથી પૂર્વોક્ત લક્ષ્ય વગેરે પદોના સ'ગ્રહ થયા છે. આ બધા પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. ચન્દ્રન કલશ સુંદર કલશાની ઉપર તેવી જ રીતે ગાઠવેલા છે. આમ જે કહેવામાં આવ્યું છે, તેથી અહીં ‘ તથૈવ’પદથી ૫૬ માં સૂત્રના આ વિષય સંખ ́ધી વનનું ગ્રહણ સમજવુ* જોઇએ. ‘મૃ`ગાર' શબ્દના અર્થ ઝારી થાય છે. ‘ વર્મવરૂટ્વાળા નાવ” માં જે યાવત્ પદ આવેલુ છે તેથી પ૬ માં સૂત્રમાં આવેલાં ‘સુમિત્રરવારિવૂળો: ’ વગેરે લશાના વિશેષણેાનું ગ્રહણ કરવામાં આવ્યુ' છે. આ સર્વાં પદોની વ્યાખ્યા તે સૂત્રમાં જ કરવામા આવી છે. ।। સૂ॰ ૫૯ ॥
• તેપ્તિનું તોરનાળ પુછ્યો ’રૂસ્યાતિ ।
સૂત્રા—( તેત્તિ ન તોરના પુલો તો તો બાયંસા વળત્તા) તે દરેકે દરેક તારણની સામે બબ્બે દા ( અરીસા) કહેવાય છે. (સેસિન બાયંસાન રૂમેચાણવે વળાવાસે વળત્તે) તે ઘણાનું વર્ણન અહીં આ પ્રમાણે કરવામાં આવે છે. ( તના) જેમકે (તનિામચા વાંટા, વેચિમચા થમા, વામથા ફેટવાળા, નાનાનિમયા નવા બંમયા મંડા ) આ દર્પણાના જે પીઠ છે તે તપનીય મય છે, એટલે કે જે સ્થાને ઉપર તે મૂકેલા છે તે સ્થાના સુવર્ણીના ખનેલાં છે. તેના થાંભલાઓ વૈય મિણના બનેલા છે. તેના દ્વારના અવયવેા પણ વૈદૂ મણિના બનેલા છે. અનેક મણિએના તેમના કંઠાભરણ વિશેષ બનેલા છે, તેમના મ`ડપેા અંકરત્નના બનેલા છે. (લઘુલિચ નિમ્મહાદ્
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૬૧