Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્ય–આ સૂત્રને ટીકાર્થ મૂલાઈ જેવો જ છે. પણ જ્યાં જ્યાં કંઈક સમજવા જેવી સવિશેષ વસ્તુ જણાઈ આવી છે તેનું સ્પષ્ટીકરણ અહીં કરીએ છીએ આદર્શો (દર્પણ) ના પ્રકંઠકોથી અહીં પીઠ (આસન) વિશેષ સમજવું મંડળ શબ્દ અહીં પ્રતિબિંબ સ્થાન માટે પ્રયુક્ત થયેલ છે અને તે દર્પણ રૂપ છે. (સમરસ) આ પદ શિષ્યના સંબોધન માટે પ્રયુક્ત થયેલ છે. “સઠવવંતૂળચમચી નાવ” માં જે યાવત્ પર આવેલું છે તેથી અહીં “છ” પદથી માંડીને “મિકા” સુધીના પદોનો સંગ્રહ થયો છે. આ પદની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. મનોગુલિકાઓની ઉપર જે પાટલા વિશેષ કહેવામાં આવ્યા છે, તે પીઠિકા ની ચિકવણતા માટે તેમજ દઢતા વિગેરે માટે પત્રકાર રૂપમાં કહેવામાં આવ્યા છે. “શોમારું ઉન્નો વે, તાવે, પ્રમાણે” વગેરે આ બધાં પદો સમાનાર્થક છે, પણ અહીં જે આ પદોનો સ્વતંત્ર રીતે પ્રયોગ કરવામાં આવ્યું છે તે અતિશય રૂપથી પ્રકાશ પ્રદર્શન માટે કરવામાં આવ્યો છે. સુગંધિપત્રનું નામ પત્ર અને સુગંધિદ્રવ્ય વિશેષનું નામ ચાયક છે એલા એલચીનું નામ છે. “મર' પદ પછી જ્યાં જ્યાં
ગાય” પદ આવ્યું છે તેથી દરેકે દરેક સ્થાને “અચ્છ” થી માંડીને “નાવ” સુધીના પ્રતિરૂપાન્તક પદોનો સંગ્રહ થયો છે તેમ સમજવું જોઈએ | સૂ૦ ૬૦ |
રિમેળ વિમાને” રૂટ્યા ! સૂત્રાર્થ—(રિમેળે વિમાને) સૂર્યાભવિમાનમાં (gમે તારે) દરેકે દરેક દરવાજામાં (બદ્રય . સાં ૨ મિક્સથાળ , ઉંચાળ. છત્તજ્ઞાનં રિઝલ્સયા સળિજ્જા, રીક્ષા, વરમાળ) ૧૦૮ એક સે આઠ ચક દેવજાઓ ચકાંકિત દવાઓ છે, ૧૦૮ એક સો આઠ મૃગધ્વજાઓ મૃગાંકિત દવાઓ છે. ૧૦૮ ગરુડધ્વજાઓ–ગરુડાંકિત દવાઓ છે. ૧૦૮ કૌચશ્વજાઓ-કોંચનામક પક્ષિ વિશેષથી અંકિત ધ્વજાઓ છે, ૧૦૮ એક સો આઠ છત્ર દવાઓ છત્રાંતિ વિજાઓ છે. ૧૦૮ એક સો આઠ ઋક્ષ વિજાઓ–ઋક્ષ રીછ –નામે જંગલી પશુવિશેષથી અંકિત વિજાઓ છે. ૧૦૮ એક સે આઠ શકુનિ વિજાઓ પક્ષિ અંકિત ધ્વજાઓ છે, ૧૦૮ એક સે આઠ સિંહધ્વજાઓ-સિંહાંકિત દવાઓ છે. ૧૦૮ એક સે આઠ વૃષભ દેવાઓ બલીવના ચિહ્નથી અંક્તિ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧