Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. (તેસિ વિમળા વદુમનમા વંશ વઢસા પૂનત્તા) તે વિમાનોના બહુ મધ્ય દેશભાગમાં પાંચ અવતંસકે છે. (ત ના) તે આ પ્રમાણે છે. (નોનવડસા, સત્તાઇળવંદંસણ, ચં દ્રના વ્યવહેંસT) અશોક અવતંસક, સપ્તપર્ણ અવતંસક, ચંપક અવતંસક અને આદ્માવતંસક (મકશે સોહમ્મર્ડિન) તેમજ મધ્યમાં સૌધર્મ અવતંસક. (તેલ વરિ સવરચનામયા છા રાવ દિવા) આ સર્વ અવતંસક સર્વાત્મના રત્નમય છે, સ્વચ્છ–નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ छ. ( तस्स णं सोहम्मवडिंसगस्स महाविमाणस्स पुरस्थिणं तिरिय असंखेज्जाई जोयणसयसहस्साई वीइवइत्ता एत्थण सूरियाभस्स देवस्स सूरियाभे णामं विमाणे पणत्ते) તે સૌધર્માવલંસક મહા વિમાનની પૂર્વ દિશામાં ત્રાંસા અસંખ્યાત લાખ જન સામે–જઈને જે સ્થાન આવે તે સ્થાન ઉપર સૂર્યાભદેવનું: સૂર્યાભનામે વિમાન કહેવાય છે. (અદ્યતેરસ નોરણચારૂં આયામવિવમેળ સાયાજીરૂં જ સચરદુસારું વાવ નં ૨ સંસારું જ બટૂ ય અવઢવોચાસણ પરિવેવેલું) તેના આયામ અને વિધ્વંભ એટલે કે લંબાઈને પહોળાઈ ૧ર લાખ યોજન જેટલી કહેવાય છે. તેમજ તેની પરિધિ ઓગણ ચાલીસ લાખ બાવન હજાર આઠ સે અડતાલીસ (૩૯, ૫૨૮૪૮) જન જેટલી કહેવામાં આવે છે.
ટીકાથ–આ સૂત્ર વડે સૂત્રકારે સૂર્યાભદેવના વિમાન સંબધમાં સ્પષ્ટીકરણ કર્યું છે. ગૌતમે પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે કે હે ભદંત ! સૂર્યાભદેવનું સૂર્યાભવિમાન ક્યાં છે? એના જવાબમાં પ્રભુએ આ પ્રમાણે કહ્યું કે હે ગૌતમ જંબુદ્વીપ નામના દ્વીપમાં–મધ્ય જંબૂદ્વીપમાં જે સુમેરુ પર્વત છે.–તે સુમેરુ પર્વતની દક્ષિણ દિશા તરફ વિદ્યમાન આ રત્નપ્રભા પૃથિવીના બહસમરમણીય અતીવ સમતલ હોવાથી રમણીય–સુંદર ભૂમિભાગથી-ભૂમિપ્રદેશની ઉપર ચન્દ્ર, સૂર્ય ગ્રહ ગણ નક્ષત્ર અને તારા આ સર્વ જ્યોતિષ્કોથી આગળ ઘણાં સેંકડે જ ને ઘણા હજાર
શ્રી રાજપ્રશીય સૂત્રઃ ૦૧
૧૪૦