Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્યાભદેવકાનાટયવિધિકાસુહરણ
तएण ते बहवे देवकुमारा य देवकुमारीओ य ।
સૂત્રાર્થ–(તi) ત્યાર પછી (તે વદ સેવકુમાર જ વધુમારીલો ૨) તે બધા દેવકુમારો તેમજ દેવકુમારિકાઓએ (નોમારૂચા તમાળ નિજાથામાં देविड्ठं दिव्वं देवजुई दिव्वं देवाणुभावं दिव्वं बत्तीसइबद्धंनाडयं उवदंसित्ता समणं મરાવ માવા તિવૃત્તો ગાયાળિયાMિ #તિ ) ગૌતમ વગેરે શ્રમણ નિર્ચ - થાને દિવ્ય દેવાનું ભાવ અને દિવ્ય બત્રીસ પ્રકારના નાટયોને બતાવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત આદક્ષિણા કરી. ( વરિત્તા વતિ, નમસંતિ, વંદિત્તા નમંત્રિત્તા મેળવ મૂરિયામે રે તેર વાછત્તિ ) ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણ કરીને તેમણે વંદન તેમજ નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને પછી તેઓ બધાં જ્યાં સૂયાભદેવ હતું ત્યાં ગયા. (उवागच्छित्ता सूरिंयाभं देवं करयलारिग्गहियंसिरसावत्तं मत्थए अंजलिं कट्ट जएणं વિના વાતિ) ત્યાં પહોંચીને તેમણે સૂર્યાભદેવને બંને હાથની અંજલી બનાવીને અને તેને મસ્તકે મૂકીને જય વિજય શબ્દોનું ઉચ્ચારણ કરતાં વધામણી આપી. ( વવત્તા વમળત્તિાં પqિળત્તિ) વધામણી આપીને સૂર્યાભદેવને આજ્ઞા સમર્પિત કરી એટલે કે તેઓ બધાએ મળીને નિવેદન કર્યું કે “આપશ્રીની આજ્ઞા પ્રમાણે અમેએ બધું કામ પૂરું કર્યું છે” આ સૂત્રને ટીકાઈ મૂલાઈ પ્રમાણે જ છે. જે સૂટ ૪૯ |
'तएणं ते सूरियामे देवे' इत्यादि ।
સૂત્રાર્થ—(તi ) ત્યાર પછી (સે કૂરિયામે રે ) તે સૂર્યાભદેવે (ૉ તિä વિઢિ વુિં સેવનુરૂં ડ્યિ રેવાજુમાવે પરિસારું) તે દિવ્ય દેવાદ્ધિને, દિવ્ય દેવઘુતિને અને દિવ્ય દેવાનુભાવને પિતાના શરીરમાં પ્રવિષ્ટ કરી લીધાં
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૩૫