Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્પન્ન-હોય, બળવાન હોય, અપાત-રોગરહિત હોય, સ્થિર સંહના વાળ હોય સ્થિર અગ્રહસ્તવાળો હોય, (gggggggfપરંતરાણ ) જેને હાથ પગ સંપૂર્ણ રીતે સુપુષ્ટ-પૃષ્ટાંતર અને ઉરુ-વૃદ્ધિ પ્રાપ્ત હાય. (ઘનિરિવફ્ટવર્જિાવધે ) અતીવ નિચિત-નિબિડતર ચય પ્રાપ્ત તેમજ પુષ્ટ જેના બંને ખંભા હોય. (મેટ્ટ દુળમુરિસમાચાર) અમેષ્ટિક દુઘણ અને મુષ્ટિ એના પ્રહારોથી મલ્લની જેમ જેને ગાત્રવિશે પરિપુષ્ટ હોય, (૩૫સંવર્ચસમન્ના) વક્ષ-(છાતી) બળથી જે સમન્વિત હોય, (તર્જનમg #સ્ટિનિમણૂ) જેના બંને બાહુઓ સાથે ઉત્પન્ન થયેલા બે તાલવૃક્ષે અને અર્ગલા જેવા અતિસરલ, દીર્ઘ અને પીવર (પુષ્ટ) હોય, (સંઘળgવળવવાપમાનમથે) એળંગવામાં કૂદવામાં, અતિશીધ્ર ગમનમાં અને પ્રમર્દન-કઈ પણ વસ્તુને ભૂકે કરવામાં જે સમર્થ હોય, (છે, , , રજે, મેદાવ નિરાશિવ) છેક હોય, દક્ષ હોય, પ્રષ્ટ હોય, કુશળ હોય, મેઘાવી હોય અને નિપુણ શિપગત હય, (મ સત્રાનસ્થ વા, दंडसंपुच्छणिं वा वेणुसलाइयं वा गहाय रायंगणं वा रायतेपुरं वा) એવા તે એક મોટી શલાકાવાળી સમાજના (સાવરણી) ને કે દંડ યુકત સાવરણીને કે વંશશલાકાઓથી બનાવવામાં આવેલી ઝાડુને લઈને રાજા ગણને કે રાજાના રણવાસને (देवकुलंवा, सभंवा पर्व वा आरामं वा उज्जाणं वा अतुरियमचवलमसभंते) કે, દેવકુળને કે પરિષદને કે પ્રાપને કે આરામને કે ઉદ્યાનને વરારહિત થઈને એટલે કે શાંતિથી, ચપળતા વગર થઈને ભ્રમરહિત થઈને (નિરંતરે સનિષi) સતત સારી રીતે (સવલો સમતા સંપન્નેન્ના) ચારે બાજુથી સાફસૂફી કરે છે. (gવામે તે ડવિ શૂરિયામક્સ વક્ષ ભામિયોનિયા સેવા સંવવા વિષયંતિ) તે પ્રમાણે જ સૂર્યાભદેવના તે આભિગિક દેએ સંવર્તક વાયુની વિકુવણા કરી. (વિવિજ્ઞ समणस्स भगवओ महावीरस्स सव्वओ समंता जोयणपरिमंडलं ज વિ િત વ પત્ત વ, તત્ર સર્વ સTદુર ૨ તે ઇતિ) વિકુવણ કરીને પછી તેમણે શ્રમણ ભગવાન મહાવીરની પાસેના એક યોજન જેટલા પરિમં. ડળ રૂપ ભૂભાગમાં જે કંઈ પણ ઘાસ-કચરો-હ, પાંદડાં વગેરે હતાં, તે સર્વેને
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧
૩૨