Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(ભુંડ) નું રુધિર હોય છે, મહિષ (પાડા) નું રુધિર હોય છે, બાલેદ્રગોપ હોય છે, બાલરવિ હોય છે, ( મારૂ વા, વા, જ્ઞાસુવાક્યુમેરૂ વા) સંધ્યારાગ હોય છે. ગુજાદ્ધ રાગ હોય છે, જપા કુસુમ હોય છે, (સિસ ચ ગુજ્જુમેરુ વા) કેસૂડાના પુષ્પ હોય છે, (પઢિયાચકુસુમેરું વા) પારિજાતક ( હારસિંગાર) નું પુષ્પ હોય છે (જ્ઞાહિં વા) જાતિ હિંગુલક હોય છે, (સિસ્ટqવરુ વ) શિલાપ્રવાલ હોય છે, ( gવાર અરેરૂ વ ) પ્રવાલ અંકુર હોય છે, (હિચક્રનળીરૂ વા સ્ટારણો ) લોહિતાક્ષમણિ હોય છે, લાક્ષારસ હોય છે, (શિમિરાસર વા, વળપિટ્ટરાણીરૂ વ રજુ વા, સત્તાસો ; વા, સત્તરવરૂ વો, રવધુdીરૂ વા) કૃમિરાગ કંબલ હોય છે, સિંદુર રાશિનો પૂંજ વિશેષ હોય છે, રક્ત ઉત્પલ હોય છે, રક્ત અશોકવૃક્ષ હોય છે, રક્ત (લાલ) કનેરનું વૃક્ષ હોય છે. અથવા રક્ત બંધુજીવ હેય છે. (મરે થાસચા) તે શું આ પ્રમાણે જ મણિઓને વણ લાલ હોય છે ? ( નો રૂળ સમ) આ અર્થ સમર્થ નથી. (તેનું દિવાળી રૂત્તો દ્રારા વેવ =ાર ઘvi guત્તા) કેમકે તે ૨તમણિએ એમના કરતાં પણ વધારે ઈષ્ટ યાવત્ વર્ણવાળા કહેવા માં આવ્યા છે.
ટીકાથ–આ મણિઓમાં જે નીલા રંગવાળા મણિઓ છે, તે નીલારંગ વાળા મણિઓના વર્ણવાસ-રંગ-આ પ્રમાણે કહેવામાં આવ્યા છે. જે નીલારંગને ભમરો હોય છે, શુક-પોપટ હોય છે, પિપટની પાંખે હોય છે. ચાષજાતિનું પક્ષિ વિશેષ હોય છે, ચાષની પાંખ હોય છે, નીલી નામની વનસ્પતિ વિશેષ હોય છે, નીલીખંડ હોય છે, નીલીગોળી હોય છે, શ્યામાક નામે અન્નવિશેષ હોય છે, ઉચિન્તગ-દંતરાગ હોય છે, વનરાજી-વનપંક્તિ-હોય છે, હળધરબળદેવ–નું વસ્ત્ર હોય છે, મોરની ડક હોય છે, અળસીનું પુષ્પ હોય છે, બાણવૃક્ષનું પુષ્પ હોય છે, અંજનકેશિકા નામક વનસ્પતિવિશેષનું પુષ્પ હોય છે. નીલકમળ હોય છે, અશોકવૃક્ષ હોય છે, અને નીલું બધુજીવ વૃક્ષ હોય છે. હવે અહીં શિષ્ય આ જાતને પ્રશ્ન કરે છે કે ભંગાદિરૂપવર્ણ નીલમણીઓને હોય છે ?
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧