Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્યાભદેવકા ભગવાનકી પર્યુંપાસનાકાકથન
‘ તળ સે મૂરિયામે તેને ' ચાતિ ।
સુત્રા —— તળ ) ત્યાર પછી ( સે મૂરિયામે તેવે ) તે સૂર્યાભ દેવે ( સમળેળ માયા મહાવીરેળાં પુત્તે સમાળે હદુ નાત્ર ટ્વિય ) જયારે શ્રમણ ભગવાન મહાવીરની આ બધી વાત સાંભળી ત્યારે તે હતુષ્ટ યાવત્ હૃદયવાળા થયા. ( સમળ મળયં મહાવી, ચં, નમસરૂ ) તેણે તત્ક્ષણ શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા. ( વંત્તિા નમસિત્તા નખ્વાસને નાપૂરે મુસ્કૂલમાળે મસમાને અગ્નિમુદ્દે વિળળ વંનહિ કે પન્નુવાસરૂ ) વ‘ના તેમજ નમસ્કાર કરીને પછી તે ન વધારે ક્રૂર અને ન વધારે નજીક એમ ચાગ્ય સ્થાને ધર્માંશ્રમણથી ઇચ્છાથી ભગવાનની પાસે ખ'ને હાથ જોડીને પયુ પાસના કરતા એકદમ વિનમ્ર થઈને બેસી ગયા.
ટીકા—આના ટીકા સ્પષ્ટ જ છે. અહીં પચુ પાસના ત્રણ પ્રકારની મતાવવામાં આવી છે. કાયિકી (૧), વાચિકી (૨), અને માનસિકી (૩), આમાં બંને હાથ જોડીને, પગાને યથા સ્થાન સ`કેાચીને તેનું બેસવું, ધમ શ્રવણ માટેની ઇચ્છા થવી અને એકદમ નમ્ર થઈને પ્રભુની સામે પેાતાના ચેાગ્યસ્થાને બેસવું તે કાયિકી પર્ફ્યુ પાસના છે. ભગવાને પોતાના ઉપદેશમાં જે ધમ' વ્યાખ્યાન કર્યું તે પ્રતિ હે ભદંત ! આ એવુંજ છે. હું ભઇન્ત ! આ તેવું જ છે. હે ભદંત ! આ સથા અવિતથ છે. હે ભદત ! આ અસ'દ્વિગ્ન છે જે ભદત ! આ ઈષ્ટ છે. હે ભદત ! આ પ્રતીષ્ટ છે, હે ભદત ! આ ઇષ્ટપ્રતીષ્ટ બંને રૂપ છે. આપ જેમ આજ્ઞા કરી છે! તેમ છે ‘આ પ્રમાણે અનુકૂળતા સહિત થઈને તેમના વચના વખાણવાં તે વાચિકી ર્યું`પાસના છે. પાતાનામાં મહાસ'વેગભાવને ઉત્પન્ન કરીને તીવ્ર ધર્માનુરાગથીરક્ત થવું તે માનસિકી પર્યુંપાસના છે. આ સર્વ પદોની વ્યાખ્યા ઔપપાતિકસૂત્રના ૫૪માં સૂત્રની પીયૂષવિષણી ટીકામાં મેં વર્ણવી છે. જિજ્ઞાસુએએ ત્યાંથી જાણી લેવુ જોઇએ. ॥ સૂ૨૯ ||
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૯૯