Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માં સૂત્ર સુધીનું ‘મળીનાં સ્પર્શ' સુધીનું વર્ણન યાવત્ શબ્દથી ગૃહીત થયુ છે, તે સમતળ ભૂમિ ભાગની ખરાખર મધ્ય ભાગમાં તેણે પ્રેક્ષાગૃહ મ‘ડપની વિધ્રુવ ણુા કરી. ( બેલમસચનિવિટું વળો થતો વધુ સમમનિન્ગ ભૂમિમાાં વિષર્, ઉજ્જોય બવાડા ૨ મનિષેઢિયં ૬ વિવર્ ) તે પ્રેક્ષગૃહ મ`ડપ ઘણા સેંકડો થાંભલા ઉપર અવલખિત હતા. આ પ્રેક્ષાગૃહ મંડપનું વર્ણન પહેલાં કરવામાં આવ્યુ છે. એ પ્રેક્ષાગૃહમંડપની અંદર વચ્ચે તેણે બહુ સમરમણીય ભૂમિ ભાગની વિધ્રુણા કરી, પછી તેના ઉપર ભાગની, મલ્લુ-ક્રીડાસ્થાનની અને મણિપીઠિકાની વિČણા કરી. ( તીને ન મનિવેઢિયા કરેં સીક્ષામાં સવરવાર'નાવ રામા વિટ્રુતિ) તે મણિ પીઠિકાની ઉપર ત્યાર પછી તેણે સપરિવાર સિંહાસનની વિષુવ॰ણા કરી યાવત્ પાંચ માળાની વિધ્રુવ ણા કરી.
ટીકા—જયારે સૂર્યાભ દેવે પેાતાની દિવ્ય દેવદ્ધિ વગેરેને બતાવવાની ઇચ્છા પ્રકટ કરી ત્યારે તે પછી એટલે કે સૂર્યોભ દેવ વડે આ પ્રમાણે કહેવાયા પછી તે શ્રમણ ભગવાન મહાવીરે તે સૂર્યોભ દેવને તે અન તરાક્ત દિવ્ય દેવદ્ધિ વગેરેને ૩૨ પ્રકારની નાટ્યવિવિધ વડે ખતાવવાની વાતને સ્વીકારી નહીં અને તેની અનુમેાદના પણ કરી નહિ. પણ તે વખતે તેએ ચુપ થઇને જ બેસી રહ્યા જ્યારે સૂર્યાભ દેવે પેાતાની વાતને પ્રભુ વડે અસન્માનીત અને તેએશ્રીને ચુપ થઇને એસી રહેલા જ જોયા ત્યારે સૂર્યાભ દવે ફરી ખીજી વાર પણ તે શ્રમણ ભગવાન્ મહાવી૨ને આ પ્રમાણે જ વિનતી કરતાં કહ્યું કે હે ભદત ! આપશ્રી તેા પેાતાના કેવળજ્ઞાન વડે બધું જાણેા જ છે...આમ તેણે ૩૨માં સૂત્રમાં કહ્યા પ્રમાણે બધું કહ્યું આ પ્રમાણે કહીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કર્યો. વ.દના તેમજ નમુસ્કાર કરીને પછી તે ઇશાન દિગ્ કાણુમાં ગયે।. ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદ્ઘાત કર્યા. તેથી તેણે પાતાના આત્મ પ્રદેશાને શરીરમાંથી સંખ્યાત ચેાજન પ્રમાણ રૂપથી ઇંડાકાર રૂપમાં બહાર કાઢ્યા. બહાર કાઢીને તેણે યથા ખાદર પુદ્દગલાના ત્યાગ કરીને યથા સૂક્ષ્મ પુદ્ગલાને ગ્રહણ કર્યા. અહીં વિકરણ પ્રકાર પ'ચમ સૂત્રથી જાણી લેવું જોઇએ તેણે ખીજી વખત ફરી વૈક્રિય સમુદ્ઘાત કર્યાં. તેથી તેણે મહુસમ રમણીય ભૂમિભાગની વિવણા કરી એ ભૂમિભાગ આલિંગ નામે વાદ્ય વિશેષને ચમ પુટક હાય છે તેવા જ સમતલ હતા. અહીં યાત્ પદથી ‘મૃદ્ધ પુમિતિ' વગેરેથી ‘મળીનાં સ્પર્શ ' સુધીના પદોના સંગ્રહ થયા છે. આ સર્વે પદોને ૧૫ માં સૂત્રથી માંડીને ૧૯ માં સૂત્ર સુધી પહેલાં પ્રકટ કરવામાં આવ્યાં છે. એથી જિજ્ઞાસુએ એ ત્યાંથી અર્થ જાણી લેવા જોઇએ. આ પ્રમાણે ઉક્ત વિશેષણ વિશિષ્ટ તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુ જ મધ્ય દેશભાગના પછી તેણે એક પ્રેક્ષાગૃહ મ’ડપ ઘણા (નાટથ શાળ ) ની વિષુવા
2
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૦૯