Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. એટલે કે એઓ અતિશય રૂપમાં હૃદયંગમ થઈ શકે તેવા જ છે. આ પ્રમાણે આ બધા કૃષ્ણ મણિઓ પોતાના અનેક રૂપમાં અહીં કહેવામાં આવ્યા છે. | સૂ. ૧૫ |
‘તર્થ છે કે તે નીહામણી” રૂત્યારે |
સૂત્રાર્થ—(તસ્થ ને તે નામળો) આ પાંચ વર્ણવાળા મણિઓ માંથી જે નીલવર્ણવાળા મણિઓ છે, (સળ મળે રૂમે ચાર વUજાવા vvmત્ત ) તે મણીઓને વર્ણવાસ–રંગ- આ પ્રમાણે કહેવામાં આવ્યો છે. (તે જ્ઞાનામા भिंगेइ वा, भिंगपत्तेइ वा, सुएइ वा, सुयपिच्छेइ वा, चासेइ वा, चासपिच्छेइ वा) જે નિલગ હોય છે, ભંગપત્ર હોય છે, શુક હોય છે, શુકની પાંખે હોય છે. ચાષ હોય છે, ચાષની પાંખે હેય છે, (હીરૂ વા, સ્ટીમેટુ વા, બીજી ઢિચારૂ વા, ઉજવંતે વા, વારાફ વ, દુધવાળવા) નીલી હોય છે, નીલીભેદ હોય છે, નીલગુલિકા હોય છે, શ્યામાક હોય છે, દંતરાગ હોય છે, વનરાજી હોય છે, હલધર વસન હેાય છે, (મોરાવારૂ વા, ચણ સુમેરૂ વાળવુસમે; વા, રસિયા કુસુમેટ્ટ વા, જીત્રાનો વા, ળીસ્ટવંધુની વા) મોરની ડોક હોય છે, અળસીનું પુષ્પ હોય છે, વાણ કુસુમ હોય છે, અંજન કેશિકાનું પુષ્પ હોય છે, નીલોત્પલ હોય છે, નીલા અશોક વૃક્ષ હોય છે. નીલબંધુ જીવ હોય છે, (બીઢળવારે વારે અથવા તે નીલકનેરનું વૃક્ષ હોય છે, તેમજ નીલમણિને પણ નીલરંગ હોય છે. ( મચાવેનિયા) ભેગાદિ રૂપવર્ણ નીલમણિ એનો કદાચિત જ હોય છે? (ળો રૂદ્દે સમ) આ અર્થ સમર્થ નથી–તે જીમળી રૂત્તો રૂદ્રતરા વેવ વાવ ઘomi Tumત્તા) કેમકે તે નીલમણિઓ એમના કરતાં પણ વધારે ઈષ્ટ જ યાવત્ વર્ણવાળા કહેવામાં આવ્યા છે. (તસ્થ ળ ને તે રોહિત મળી તેમાં રૂમે પ્રચારક વળવારે gmQ) તેમજ આ પાંચ વર્ણમાં જે લોહિતવર્ણવાળા મણિએ કહેવામાં આવ્યા છે તેમને આ પ્રમાણે રંગ બતાવવામાં આવ્યા છે. (તે કાળા કદમ;િ વા, સાહિરૂ વા, નહિર વા, वराहरुहिरेइ वा, महिसरुहिरेइ वा, बालिंदगोवेइ वा, बालदिवाकरेइ वा) २७ લાલ રુધિર હોય છે, સસલાનું રુધિર હોય છે, માણસનું રુધિર હોય છે, વરાહ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૬૬