Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અચિત્ત સુરભિગધદક (સુવાસિત પાણી) ની વૃષ્ટિ કરી. (વાસિત્તા
', મદ્રા, કવસંત', vસંતરાં તિ) વૃષ્ટિ કરીને તે સ્થાનને-શ્રમણ ભગવાન મહાવીરની પાસેના જન પરિમિત વર્તુલાકાર સ્થાનને–નિહિત રજવાળું –ભ્રષ્ટ રજવા નષ્ટ રજવાળું, ઉપશાંતરજ વાળું અને પ્રશાંત રજવાળું બનાવી દીધું. (રિત્તા faqમેવ સર્વસંમંતિ ) આ રીતે તે સ્થાનને વિશુદ્ધ કરીને તેઓએ સત્વરે વૃષ્ટિ રૂપ કાર્યને બંદ કરી દીધું. (૩વામિત્તા તí" િવેવવિચરમુધાg સમgoia) વૃષ્ટિ રૂપ કાર્યથી વિરકત થઈને પછી તેમણે ત્રીજી વખત પણ વૈકિય સમુદઘાત કર્યો. (સમનિત્તા પુજવણ વિષયંતિ) વૈક્રિય સમુદઘાત કરીને તેમણે પુષ્પવર્ષાવનારા મેની વિકુવણા કરી (૨ ના નામ मालागारदारए सिया तरुणे जाव सिप्पोवगए, एग महं पुष्कछज्जिय वा पुप्फ. પઢ' વા કુ રિયં વા કાચ ) જેમ કેઈ એક માળીનું બાળક હોય અને તે તરૂણ યાવત્ શિપગત હોય તે તે જેમ એક પુષ્પાચ્છાદિકા-પુષ્પ પાત્ર-વિશેષને અથવા પુષ્પભાજન વિશેષને કે પુષ્પની ચંગેરિકાને લઈને (ાર્થનાणं वा जाव सब्बओ समता कयग्गह गहियकरयल पब्भविप्पमुक्केणं दसद्धवण्णेणं
સુમેળ મુકપુwોવચારવર્ષિ ના) રાજભવનના આંગણાને યથાવત્ ચારે તરફથી “કચગ્રહવતુ’ ચૂંટેલા અને ત્યાર પછી કરતલથી પ્રભ્રષ્ટ થઈને વિપ્રમુક્ત થયેલા એવાં પાંચવર્ણના પુષ્પોથી સુશોભિત કરે છે એટલે કે અચિત્ત પુષ્પરાશિથી અલંકૃત કરે છે. (gવામા તે મૂરિયામત સેવન બfમોનિયા સેવા પુwવેસ્ટ વિશ્વત્તિ ) એ પ્રમાણે જ સૂર્યાભદેવના પૂર્વોક્ત આભિયોગિક દેવોએ પુષ્પવા. લિકની વિમુર્વણા કરી (વિવિત્તા વિશ્વમેવ ઘણુતાતિ, પશુતળારૂત્તા जाव जोयणपरिमडलं जलय-थलय-भासुरप्पभूयस्स बिंटवाइस्स दसद्धवण्णकुसुमस्स જ્ઞાપુરપમાળમેર લોë વાસં વાસંતિ ) વિદુર્વણ કરીને જલદી તે પુષ્પવાલિકે તડતડાટ કરવા લાગ્યા અને તડતડાત કરીને યાવત એ જન જેટલા તે વર્તુલાકાર ભૂભાગ ઉપર પુષ્કળ પ્રમાણ માં ભાસ્કર એવાં જલજ પાંચવર્ણવાળા પુષ્પોની -કે જે અધેવર્તિવંતથી યુક્ત હતા–જાનૂ સેધ પ્રમાણ (ઘૂં ટણ સુધી) જેટલી વર્ષ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૩૪