Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મળશે તે લઈ ને–(ફારૂચા સુચારૂં યુનિરસામો, સુચારૂં બાજું કરું પરિણખારું #ારનારું વનરાકારું પુરિસામો ) કેટલાક અશ્રુત અર્થને સાંભળીશું અને શ્રત અર્થને હેતુઓ, પ્રશ્નો, કારણે અને વ્યાકરણને લઈને પૂછીશું, આ અભિપ્રાયની સાથે (, મૂરિયામસ સેવરણ વચળમgવત્તHIળા, જય અન્નमन्नमणुवत्तमाणा, अप्पेगइया जिणभत्तिरागेणं, अप्पेगइया धम्मोत्ति अप्पेगइया जीयमेय त्तिकट्ट सविड्ढीए जाव अकालपरिहीणं चेव सूरियाभस्स देवस्स अंतिए पाउभવંતિ) કેટલાક સૂર્યાભ દેવની આજ્ઞા છે એટલા માટે જવું જોઈએ આ વાતને લઈને કેટલાક બીજા દેવો જઈ રહ્યા છે એટલા માટે અમારે પણ જવું જોઈએ આ કારણને લઈને, કેટલાક જિન ભક્તિપ્રત્યે શ્રદ્ધાવાન થઈને, કેટલાક–આ અમારો ધર્મ છે, આ ભાવને લઈને કેટલાક આ અમારૂં જીત નામે કલ્પ છે આ કારણને લીધે, સર્વદ્ધિ-પરિવાર વગેરે રૂપ સંપત્તિથી સંપરિવૃત્ત થઈને થાવત્ કોઈ પણ જાતના વિલંબ વગર એકદમ સૂર્યાભદેવની પાસે પહોંચી ગયા.
ટીકાથ-ત્યાર પછી જ્યારે પાયદળ સેનાના સેનાપતિએ એવી ઘોષણા કરી કે સૂર્યાભદેવ ભગવાનને વંદન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ ઘાષણ સાંભબને અને તેને સવિશેષ રૂપથી હૃદયમાં ધારણ કરીને સૂર્યાભવિમાનવાસી સી દેવ અને ત્યાંની બધી દેવીઓ હૃષ્ટ તુષ્ટ યાવત્ આનંદયુક્ત હૃદયવાળી થઈ ગઈ. તેમજ તે દેવ દેવીઓ બધાં “દૃષ્ટતુષ્ટવિનનિતા, કાત્તિમઃ પૂનમનનચિત્તાર
રાનિસરાઃ ” એવાં થઈ ગયાં આ બધા પદોની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. તે તે દેવોમાંથી કેટલાક દે વંદન પ્રત્યયિકતા માટે-વન્દના માટે, (અહીં વંદના સ્તુતિનું જે નિમિત્ત છે તે વન્દન પ્રત્યય છે આ વન્દન પ્રત્યય જેને છે તે વદન પ્રત્યયિક છે આને અર્થ “વંદના માટે આવું થાય છે.) સૂર્યાભદેવની પાસે આવીને હાજર થયાં. એ સંબંધ અહીં લગાડો જોઈએ. આ રીતે જ આગળના પદોમાં પણ સમજવું જોઈએ. તેમજ કેટલાક દે પૂજન
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧