Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
खंजणेइ वा, कज्जलेइ वा गवलेइ वा गवलगुलियाइ वा, भमरेइ वा, भ्रमरावलियाइ वा સમરપસંસારેક વા) વર્ષાકાળના મેધ જેમ કાળે! હાય છે, તેમજ કાળા રંગના કૃષ્ણર્માણ હોય છે. તેમજ અ'જન (મેશ) કાળુ હોય છે, ખ ંજન કાળુ' હાય થૈ, કાજળ કાળુ હોય છે, ગવલ ભેંસના સીગ કાળાં હાય છે ગવલગુટિકા કાળી હાય છે, ભમરા કાળા હેાય છે ભ્રમરાવલી કાળી હાય છે, ભ્રમર પતંગસાર કાળા હાય છે, (ગંયૂજ઼ેવા ) પાકેલું જાંબું કાળું હાય છે, (રૃિરૂ વા) આર્દ્રાષ્ટિ કાકનું કામળ ખર્ચુ` કાળું હોય ( વતુર્ ા ) કાયલ કાળી હાય છે. ( નવુ વા) હાથી કાળા હોય છે, (ચરુમેરૂ વા) હાથીનુ બચ્ચું કાળું હોય છે. ( શિળસ ́ર્વ) કાળા સાપ કાળેા હાય છે, (જિર્ણવેર્વા) કૃષ્ણ પુષ્પ કેસર કાળી હાય છે, ( બનસચિòર્વા) શરદ્કાલીન આકાશ ખ ́ડ કાળા છે, ( જિન્દારોહ વા) કૃષ્ણ અશાક વૃક્ષ કાળુ હાય છે, ( જિન્દ્ળવીનેફ વા) કૃષ્ણ કરેણુ વૃક્ષ કાળુ હાય છે (વિંદ્યુનીવેડ્ વા) અથવા તા કૃષ્ણ બંધુ જીવક કાળું હાય છે. ( મને ચાવેરિયા ) તેવા જ કાળા કૃષ્ણ મર્માણુ હાય છે. અહીં આ કથન પ્રશ્ન પુરક હાવું જોઇએ. એટલે કે શિષ્યના પ્રશ્ન છે કે જે જાતના કાળા વર્ષો કાળના મેઘ હાય છે અથવા અ`જન વગેરે કાળા હાય છે તે શું તેવા જ કૃષ્ણ મર્માણ પણ કાળા હાય છે ? એના ઉત્તરમાં પ્રભુ કહે છે કે (નો ફળકે સમ≥) આ અર્થ સમથ નથી. ( બોવમાંં સમબારો) હે આયુષ્મન્ શ્રમણ ! આ તો ફક્ત ઉપમા છે. ( તેળ ઉદ્દેળામળી રૂત્તો ધ્રુતરાણ એવતતરાણ ચેવ, મળુળતરાણ ચેત્ર, મગામતરા ચેવ ળ વત્તા ) કેમકે તે કૃષ્ણમણિ તે ઉદ્ધિખિત મેઘ વગેરે કરતાં પણ ઇષ્ટ તરક—વધારે—ઇષ્ટ કહેવામાં આવ્યા છે. કાંતતરક કહેવામાં આવ્યા છે. અને મનેામ તરક તેમજ મનેાજ્ઞ તરક કહેવામાં આવ્યા છે. ટીકા :——ઉલ્લિખિત વિપુણા બાદ તે આભિચાગિક દેવે અનેકાનેક મણુિજટિત થાંભલાઓના આધાર વાળા વગેરે વિશેષણેાથી શાભિત દિવ્ય યાનવિમાનના મધ્ય ભાગના અતિશય સમતલવાળા અત્યંત રમ્ય એવા ભૂમિભાગની—— ભૂમિપ્રદેશની વિધ્રુવ ણા એટલે કે પેાતાની વિક્રિયાશક્તિ વડે તેને ઉત્પન્ન કર્ચી તે
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૬૨